ગુજરાતના જામનગરમાં યોજાશે વિશ્વ કક્ષાનો ‘અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ –2026’, બનશે 21થી વધુ વર્લ્ડ રેકોર્ડ

ભારતની પ્રાચીન વેદિક પરંપરાને ફરીથી જીવંત બનાવવા ' અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ 2026' આગામી 12 થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન જામનગરના…

ભારતનું આ શહેર બન્યું પહેલુ સિગ્નલ ફ્રી સીટી, જાણો કેવી રીતે ટ્રાફિક નિયમન થાય છે

ભારતના વ્યસ્ત શહેરોમાં ટ્રાફિક જામ અને ટ્રાફિક લાઇટ સામાન્ય સામાન્ય બની ગયું છે. પરંતુ રાજસ્થાનનું એક શહેર આ બાબતે એકદમ…

પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરાવવા જાઓ ત્યારે આ બે વસ્તુનું રાખો ધ્યાન, ક્યારેય છેતરાશો નહીં

આજના સમયમાં લોકોનું જીવન યંત્રવત જીવન થઈ ગયું છે. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જલ્દી પહોંચવા માટે પોતાના બાઇકનો ઉપયોગ…

ICC રેન્કિંગમાં ટેસ્ટની ટોપ પાંચ ટીમ, જાણો કેટલામાં નંબરે છે ટીમ ઇન્ડિયા

ભારતીય ક્રિકેટ ટીમ ફરી એકવાર ટેસ્ટ મેદાન પર ઉતરવા માટે તૈયાર છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ…

ઘરમાં કેમ ન રાખવી જોઈએ મોટી શિવલિંગ? જાણો શું છે શિવલિંગ રાખવાના નિયમો

ઘણાં ભક્તો ભગવાન શિવની કૃપા મેળવવા માટે પોતાના ઘરમાં શિવલિંગની સ્થાપના કરે છે, એવું માનવામાં આવે છે કે, શિવલિંગ સ્થાપિત…

સવાર સવારમાં તાંબના વાસણમાં રાખેલું પાણી પીવાથી થાય છે ચમત્કારી લાભ, અમૃતથી ઓછું નથી ‘તામ્ર જળ’

પ્રાચીન સમયથી તાંબાના વાસણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજના સમયમાં પણ ગામડામાં કેટલીક જગ્યાએ લોકો તાંબના વાસણમાં જ પાણી…

દુનિયાની સૌથી અનોખી ટ્રેન, રેલવે સ્ટેશન પરથી નીકળતા જ 6 દિવસ થઈ જાય છે ગાયબ!

એક કલ્પના કરો કે એક એવી ટ્રેન હોય જે સ્ટેશનની બહાર નીકળતાની સાથે જ દુનિયાથી એકદમ ગાયબ થઈ જતી હોય.…

“પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત…

ઇડીઆઈઆઈએ ‘ઉદ્યમિતા પખવાડા’ સાથે ઉદ્યોગસાહસિકતા માટે રાષ્ટ્રીય સ્તરના અભિયાનની શરૂઆત કરી

અમદાવાદ: એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદ, જેને ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય દ્વારા ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’…

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી એકતાનગરમાં મધ્યપ્રદેશ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જ્યંતિના અવસર પર ગુજરાતના એકતાનગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર 1 નવેમ્બર થી…