ગુજરાત

વડોદરાથી ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ સુધી ટ્રેન દોડાવવાની થઈ રહી છે વિચારણા

કેવડિયા કોલોનીમાં જ્યાં ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ આકાર લઈ રહ્યું છે ત્યાંથી વડોદરા સુધીની બ્રોડગેજ રેલવે લાઈન સપ્ટેમ્બર 2019 સુધીમાં તૈયાર…

ગાંધીનગરમાં વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં આધુનિક સુવિધા સહિતનું રેલ્વે સ્ટેશન આકાર પામી જશે.   

આ વર્ષના અંત સુધીમાં ગાંધીનગરમાં રુ. 550 કરોડના ખર્ચે તૈયાર થયેલ હોટેલ કમ સ્ટેશન જેવું અત્યાધુનીક રેલવે સ્ટેશન તૈયાર થઈ…

સ્વાઇન ફ્લૂથી થતા મૃત્યુમાં અન્ય રાજયોની તુલનાએ ગુજરાતની સ્થિતિ ચિંતાજનક

ગુજરાતની ગણના દેશના મોખરાના રાજ્યમાં કરવામાં આવે છે, પરંતુ સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાની કરવામાં આવે તો તેમાં ગુજરાતની સ્થિતિ ખાસ…

સિન્થેટીક દૂધના થતા વેપારને અટકાવવા ફૂડ એન્ડ ડ્રગ કચેરીના ગુજરાતના વિવિધ સ્થળે દરોડા

ગુજરાતભરના મોટા શહેરોમાં સિન્થેટિક્સ મિલ્કનો વેપાર થતો અટકાવવા અને દૂધની ગુણવત્તા ખરેખર નિયમ મુજબની છે કે નહિ તે પ્રસ્થાપિત કરવા…

ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજીનામની અટકળો વચ્ચે રાજીનામું પરત ખેંચાયું.

લાખો પાટીદારો જે ધાર્મિક-સામાજિક સંગઠનના નેજા હેઠળ એક થયા છે, તથા એકઠા થતાં રહ્યા છે અને અનેક વિશ્વવિક્રમો સર્જાયા છે…

ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોના આયોગની કચેરીનો કાર્યારંભ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોના આયોગની કચેરીનો કાર્યારંભ કરાવતાં સામાજીક સમરસતાના ધ્યેય…

IISC – બેંગાલુરુ અને IIM – અમદાવાદ યુનિવર્સિટી પ્રથમ ક્રમાંકે

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે ભારતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનું રેકિંગ જારી કર્યુ છે. નેશનલ ઇન્સ્ટીટયૂશનલ રેંકિંગ ફ્રેમવર્ક(એનઆઇઆરએફ) હેઠળ…

હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ લગાવવાની મુદત ૩૦ એપ્રિલ ૨૦૧૮ સુધી લંબાવાઇ

રાજ્યમાં ૧૬ નવેમ્બર,૨૦૧૨થી હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવાની કામગીરી આરટીઓ/એઆરટીઓ ખાતે શરૂ કરવામાં આવી છે. કેન્દ્રિય મોટર વાહન નિયમોમાં…

અમરનાથ યાત્રાના ટુર ઓપરેટર, ડ્રાઇવર અને યાત્રાળુઓ માટે જરૂરી સૂચનાઓ બહાર પડાઇ

જમ્મુ અને કાશ્મીર સરકાર દ્વારા દર વર્ષે અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાંથી ઘણી મોટી સંખ્યામાં દર વર્ષે…

‘બેટી બચાવો યોજના’ હેઠળ વડોદરાની શાળાઓને સરકાર દ્વારા અપેક્ષિત ગ્રાન્ટ કરતા ઓછી ગ્રાન્ટ ફાળવવામાં આવી 

‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત વડોદરા શહેરની બિનસરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨ વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવાની સરકારે…

Latest News