ગુજરાત

અમદાવાદમાં પર્યાવરણ જાળવણીની સુફિયાણી વાતો વચ્ચે નીકળી રહ્યું વૃક્ષોનું નિકંદન

વિકાસની આંધળી દોટને લીધે ઠેર ઠેર પર્યાવરણનો ખાતમો થઇ રહ્યો છે. શહેરના વિકાસના બહાને લીલા વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યુ છે.…

સ્થગિત કરાયેલી ટ્રાફિક ઈ-મેમોની સિસ્ટમ ફરી ચાલુ કરવામાં આવી 

છેલ્લા  ઘણા સમયથી સ્થગિત કરેલી ઇ-મેમો સિસ્ટમ ૧૫મી એપ્રિલથી ફરી અમલી બનાવવમાં આવી છે. ટ્રાફિક નિયમનો ભંગ કરનારાઓને હવે ફરી…

અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન સહિત તેને અડીને આવેલા સરસપુરનું પણ નવીનીકરણ કરવામાં આવશે 

મેટ્રો ટ્રેન અને બુલેટ ટ્રેનના આગામી પ્રોજેક્ટને ધ્યાનમાં લઈને અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશનને હેરિટેજ લુક આપવામાં આવશે. રેલવે સ્ટેશનનો…

ગુરુગ્રંથ સાહેબની ગાદીએ મુખ્ય મંત્રીએ મસ્તક નમાવી આશીર્વાદ મેળવ્યા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, બૈશાખીનું પર્વ એ સમરસતા-સૌહાર્દનું પર્વ છે. ગુરુ ગોવિંદસિંહે  ધર્મ-સંસ્કૃતિ અને રાષ્ટ્ર રક્ષા માટે ત્યાગ-અને…

૧૨૭મી આંબેડકર જયંતિએ મુખ્યમંત્રીએ આપી આદરાંજલી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતિએ આદરાજંલી આપતા સ્પષ્ટ પણે જણાવ્યુ કે, સરકાર કોઇપણ સમાજને બંધારણે આપેલા…

ગુજરાતમાં ૩૦૭ કરોડના ખર્ચે બનશે ૪ ક્ષેત્રીય વિજ્ઞાન કેન્દ્ર

મુખ્યમંત્રી વિજય રૂપાણી રવિવારે ૧૫ એપ્રિલે રાજકોટમાં ૧૦ એકર ક્ષેત્રમાં ૭૮ કરોડના ખર્ચથી નિર્માણ થનારા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનો શિલાન્યાસ કરશે.…

અમદાવાદથી ભાવનગર અને સુરત માટે હવાઈ સેવા ચાલુ થશે

સોમવારથી અમદાવાદથી ભાવનગર અને સુરત વચ્ચે ફ્લાઈટ શરૂ થવાની છે. UDAN (ઉડે દેશ કા આમ નાગરિક) યોજના હેઠળ નવા રૂટ…

ગુજરાતની મોટાભાગની બેન્કોમાં નાણાની ભારે તંગી 

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી કરન્સીનો સપ્લાય ઓછો થઈ જવાને કારણે ગુજરાતભરની અનેક બેન્કો પાછલા બે અઠવાડિયાથી પૈસાની તંગીનો સામનો…

સુરતના ઓલપાડના વિદ્યાર્થીનો વિશ્વની સૌથી નાની વનસ્પતિની ઓળખ કરાયાનો દાવો

સુરત જિલ્લના ઓલપાડના પીએચ.ડીના વિદ્યાર્થી મિતેશ પટેલને એક વનસ્પતિ મળી છે, જે અજોડ છે, કારણ કે ઊંચાઇની દ્રષ્ટિએ એ વિશ્વની…

સૂરત ડાયમંડ એસોસિએશન દ્વારા પોલિસ અભિવાદન સમારોહ યોજાયો

કોઈ પણ રાજ્યના વિકાસના પાયામાં તેની સુરક્ષા અને સલામતી હોય છે, ગુજરાત રાજ્યની સુખ અને સમૃદ્ધિના મૂળમાં કાયદો અને વ્યવસ્થાના…

Latest News