ગુજરાત
ગૌચર નીતિ બાબતે ગાંધીનગરમાં વિશાળરેલીનું આયોજન કરવાની અલ્પેશ ઠાકોરની ચીમકી
તાજેતરમાં જ ડીસા પાંજરાપોળમાં સર્જાયેલી કટોકટી મામલે સરકારે હજુ ભલે આંશિક રીતે મામલો થાળે પાડયો હોય, પરંતુ તેના ઉપર હજુ…
આણંદ જિલ્લાના ઓડ હત્યાકાંડમાં આજીવન કેદની સજાના ૧૮ પૈકી ૧૪ આરોપીની સજા હાઈકોર્ટે યથાવત રાખી
૨૦૦૨માં ગોધરાકાંડ બાદ રાજ્યમાં પ્રસરેલા તોફાનોમાં આણંદ જિલ્લાના ઓડ ગામમાં તોફાની ટોળાએ ૧ માર્ચ, ૨૦૦૨ના રોજ પીરવાળી ભાગોળ વિસ્તારની ઝાંપલીવાલા…
જુનાગઢના તોરણીયની ગૌશાળામાં અનેક ગાયોનાં મોત અંગે નગરપાલિકાની બેદરકારી
જૂનાગઢનાં તોરણીયાની ગૌશાળામાં ૫૪૭ ગાયો ગૌવંશ લાપત્તા હોવાની ઘટનામાં મહાપાલિકાની બેદરકારી સામે આવી છે. ગૌશાળા સંચાલકે આજે જણાવ્યું હતુ કે,…
સુરતમાં ઓનએનજીસી કંપનીમાં સ્થાનિકોની જગ્યાએ અન્ય રાજ્યોના રહેવાસીઓને નોકરી આપતા હોબાળો
સુરતના હજીરાપટ્ટીની ઓનએનજીસી કંપનીમા સ્થાનિકોને નોકરીમાં અન્યાય કરીને બહારના રાજયોના યુવાનોને નોકરી રાખતા ઉશ્કેરાયેલા ભાટપોર ગામના રહેવાસીઓએ ઓ.એન.જી.સી કંપનીના ડેપ્યુટી…
સુરતમાં ન્યુ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કંપનીના બોગસ મેડીકલેઈમ પાસ કરવાનું કૌંભાંડ ઝડપાયું.
સુરતમાં ગઈકાલે ન્યુ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કંપની સહિત અન્ય કંપનીઓમાં બોગસ મેડિકલેઇમ રજુ કરીને વીમાનો કલેઈમ લેવાનું રાજયવ્યાપી કૌભાડ ઝડપાયુ છે.…
ગ્રીન હાઉસ અપનાવી વધુ આવક મેળવો
જૂનાગઢ: બાગાયતી ખેતીમાં હાઈટેક હોર્ટીકલ્ચર એક નવી ટેકનોલોજી તરીકે ઉભરી રહી છે. જેથી ખેડૂતોનેા રસ તેમાં વધ્યો છે. આ ઉપરાંત…
વર્ષ- ૨૦૧૫ના સર્વેનુસાર ગુજરાતમાં એચ.આઇ.વી.ના ૧ લાખ ૬૬ હજાર દર્દીઓ
એચ.આઇ.વી.ને ડામવા માટે વિશ્વ કક્ષાની સાત સંસ્થાઓ અને ગુજરાત સરકાર દ્વારા યુ.બી.આર.એ.એફ.ના પાયલોટ પ્રોજેક્ટ થકી ગુજરાતને એચ.આઇ.વી. મુક્ત બનાવવાનો રાજ્ય…
દિવ્યાંગ બાળકો માટેનો ‘આકાંક્ષા-ચલો કરે કુછ ખાસ’ રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ યોજાયો
સમાજમાં દિવ્યાંગ બાળકો-વિદ્યાર્થીઓમાં રહેલો આત્મવિશ્વાસ-ઉત્સાહ જ તેમના જીવનમાં સફળતા માટેનું સૌથી મોટું પ્રેરક બળ છે, આપણે સૌએ તેનું સન્માન કરવું…
ગાંધીનગર ખાતે એજ્યુકેશન એક્સપો-ર૦૧૮નો પ્રારંભ
ગાંધીનગર ખાતે થનગનાટ કલ્ચરલ ફાઉન્ડેશન આયોજીત ત્રિદિવસીય એજ્યુકેશન એક્સપો-ર૦૧૮નો પ્રારંભ થયો છે. આ ત્રિદિવસીય એજ્યુકેશન એક્સપો-૨૦૧૮નું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના…
રાજ્ય સરકારના પેન્શનરોએ મે માસમાં હયાતિની ખરાઇ કરાવી લેવી
રાજ્ય સરકારની આઇ.આર.એલ.એ. સ્કીમથી પેન્શન મેળવતા પેન્શનરશ્રીઓએ મે માસમાં વાર્ષિક હયાતિની ખરાઇ કરાવી લેવી. અન્યથા આગામી ઓગસ્ટ માસથી પેન્શન સ્થગિત…
