ગુજરાત
અમદાવાદ એરપોર્ટનું સમગ્ર સંચાલન ખાનગી એકમોના હાથમાં સોંપવાની કવાયત
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ઓપરેશન અને ટર્મિનલ મેનેજમેન્ટના ખાનગીકરણ કરવાને રોકાણકારો તરફથી ખૂબ જ સાધારણ પ્રતિસાદ મળ્યો હતો.…
ગુજરાતના માછીમારોને ડીઝલમાં લિટરદીઠ રૂ. ૧૪.૨૮ સેલટેક્ષ રાહત આપવાનો નિર્ણય
મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ગુજરાતના માછીમારોને ડીઝલ સેલટેક્ષ- વેટમાં રૂ. ૧૪.૨૮ની રાહતનો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો…
કરોડોના બીટ કોઈન કૌભાંડ કેસમાં સંડોવાયેલા પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાને પકડવા ક્રાઈમ બ્રાંચનું આકાશ-પાતાળ એક
બીટ કોઈન પ્રકરણમાં સંડોવાયેલા પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાને પકડવા માટે સીઆઈડી ક્રાઈમે ધારીના જંગલમાં આવેલા એક ફાર્મ હાઊસમાં તેમજ ધારીની…
આગામી વાયબ્રન્ટ-ર૦૧૯માં તાઇવાનનું પ્રતિનિધિમંડળ સહભાગી થશે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાઇવાનના ઊદ્યોગો-રોકાણકારોને ગુજરાતમાં રોકાણ માટે ઇંજન પાઠવતા કહ્યું કે તાઇવાનનું આ ઇન્વેસ્ટમેન્ટ ગ્લોબલ ઇકોનોમી માટે ગુજરાત-તાઇવાન બન્નેને…
હેકેથોન વિનર્સ મીટ અને પારિતોષિક વિતરણ સમારોહ યોજાશે
ગાંધીનગર: રાજ્યભરમાં ‘સ્માર્ટ ગુજરાત ફોર ન્યુ ઇન્ડિયા’ હેકેથોન-૨૦૧૮નું ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલું. જે અંતર્ગત ૨૪ તથા…
વારસો દબાઈ રહ્યો છે વારસો ઘસાઈ રહ્યો છે
વારસો દબાઈ રહ્યો છે વારસો ઘસાઈ રહ્યો છે અતુલ્ય વારસો દ્વારા છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ઐતિહાસિક વારસાની જાળવાણી થાય અને…
૪રપ જેટલી ટી.પી. સ્કીમ ઝડપથી પૂર્ણ કરવા ઝૂંબેશ હાથ ધરાશે
ગાંધીનગરઃ રાજ્યમાં ટાઉન પ્લાનીંગની કામગીરીને ગતિશીલ અને સચોટ બનાવવાના અભિગમ રૂપે ટી.પી. સ્કીમ અંગે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીની સૌજ્ન્ય મુલાકાતે ઉઝબેકીસ્તાનના ભારત સ્થિત રાજદૂત
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉઝબેકીસ્તાનના ભારત સ્થિત રાજદૂત ફરહોદ અર્ઝીવ એ ગાંધીનગરમાં સૌજ્ન્ય મુલાકાત લીધી હતી. તેઓ ગુજરાતની આ પ્રથમ મુલાકાતે…
વરસાદ-હવામાનની પરિસ્થિતિની સમીક્ષા – આયોજન માટે વેધર વોચ ગૃપ કમિટીની રચના
રાજ્યમાં વર્ષાઋતુ-ર૦૧૮ દરમિયાન વરસાદ અને હવામાનની પરિસ્થિતિની સમીક્ષા તેમજ આગોતરા સલામતી આયોજન અંગે જરૂરી ભલામણો માટે વેધર વોચ ગૃપ સમિતીની…
ભાજપ સરકાર એ માટીખાઉં સરકાર : પરેશ ધાનાણી
ભાજપ સરકાર માટીખાઉ સરકાર છે તેવો વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો છે. તેઓનું કહેવું છે કે જળસંચયના બહાને…
