ગુજરાત

સતત ચોથા વર્ષે ૫ણ રાજયમાં ઉજવાશે વિશ્વ યોગ દિવસ

જીવનશૈલીમાં યોગના સંમિલન સાથે શરી૨ અને મનના આરોગ્યના સંવર્ધન માટે જયારે ભા૨તીય યોગ પરંપરાને આંત૨રાષ્ટ્રિય યોગ દિનની ઉજવણી દ્વારા વૈશ્વિક…

રૂા.૧૬ લાખથી વધુ રકમ જપ્ત: ચોવીસ કલાકમાં દાંતીવાડા,વાપી, રાજકોટ અને ગાંધીનગર ખાતે એ.સી.બી.ની રેડ

ભ્રષ્ટાચારને નેસ્તનાબૂદ કરવા માટે તેમજ ખોટું કરનારાઓ સામે કડક હાથે પગલાં લેવાના નિર્ધાર સાથે રાજય સરકારે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા…

જાણો નાગરિકોની ત્વરિત સારવાર માટેના 6 નવા મોડ્યુલ

રાજયમાં અકસ્માત કે આપતિના સમયે ઇજાગ્રસ્ત-બિમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પુરી પાડતી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ક્ષેત્રે દેશમાં ગુજરાત અગ્રીમ સ્થાને…

ગુજરાત બન્યું ટેકનોલોજીના માધ્યમથી ૧૦૮ ઇમરજન્સી સેવા થકી તાત્કાલિક સારવાર પુરુ પાડતુ એક માત્ર રાજ્ય 

રાજયમાં અકસ્માત કે આપતિના સમયે ઇજાગ્રસ્ત-બિમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પુરી પાડતી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ક્ષેત્રે દેશમાં ગુજરાત અગ્રીમ સ્થાને…

રાજ્યમાં બે ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ દ્વારા ૨૪ કલાક સેવા પુરી પડાશે

રાજ્યના ૧૬૦૦ કિ.મી. જેટલા વિશાળ દરિયા કિનારે ૩,૨૭,૭૦૬ જેટલા માછીમારો વસવાટ કરે છે જે પૈકી ૧,૪૦,૩૨૭ લોકો સક્રીય રીતે ૩૫,૧૫૦…

નવીન ટેકનોલોજીયુકત આયામ-૧૦૮ મોબાઇલ એપ્લીકેશન લોંચ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આપાતકાલ-અકસ્માત જેવી ઘટનાઓમાં તત્કાલ આરોગ્ય સેવા મદદ માટે ટેકનોલોજીના વિનિયોગથી ૧૦૮ મોબાઇલ એપ્લીકેશનનું લોચીંગ કરાવતાં સ્પષ્ટપણે કહ્યું…

પોલીસ દળ માટે ભાષા પ્રયોગનું અલાયદુ મોડલ બનાવી અપાશે તાલીમ

નાગરિકોની સેવા- સુરક્ષા કરવીએ પોલીસ વિભાગનું મુખ્ય ધ્યેય રહ્યું છે. રાજ્યમાં કાયદો - વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બને અને મહિલાઓ…

ક્રિપ્ટો કરન્સીમાં કરોડોના નાણાંનું રોકાણ કરનારની સરકાર તપાસ કરશે

“સલામત અને સુરક્ષિત ગુજરાત” ના ધ્યેયને સિધ્ધ કરવાની દ્ઢ રાજકીય ઇચ્છાશકિતને કારણે રાજયમાં કોઇપણ ગુનેગાર છટકી શકતો નથી. એટલુ જ નહીં…

કચ્છમાં અદાણી સંચાલિત જી.કે.હોસ્પિટલમાં ૧૭ દિવસમાં પ્રાથમિક સુવિધાના અભાવે ૨૬ નવજાત શિશુના મોત

કચ્છમાં અદાણી સંચાલિત જી.કે. હોસ્પીટલમાં છેલ્લા ૧૭ દિવસમાં સુવિધાના અભાવે ૨૬ નવજાત શિશુના મોત નીપજતાં કોંગ્રેસ લઘુમતી મોરચાએ હોસ્પીટલમાં જઈને…

કેરળમાં તરખાટ મચાવેલા નીપાહ વાયરસને પગલે ગુજરાતના હોસ્પિટલોના તબીબોને સતર્ક રહેવાની સૂચના

છેલ્લા, થોડા સમયથી કેરળમાં ‘નિપાહ’ નામના વાયરસે તરખાટ મચાવ્યો છે. અત્યાર સુધીમાં આ વાયરસે નવેક લોકોનો ભોગ લીધો છે ત્યારે…