ગુજરાત
૨૧મી મે આંતકવાદ વિરોધ દિવસ નિમિતે અધ્યક્ષ દ્વારા પ્રતિજ્ઞા લેવડાવાઈ
સમગ્ર ભારતમાં ૨૧મી મેના રોજ ‘આંતકવાદ વિરોધી દિવસ’ મનાવવામાં આવે છે જેના ભાગરૂપે ગુજરાત વિધાનસભા ખાતે સવારે ૧૧.૦૦ કલાકે વિધાનસભાના…
મહિસાગર જિલ્લાના નાની સરસણ ગામે તળાવ ઊંડા કરવાના કામનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ
સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત મહિસાગર જિલ્લાના નાની સરસણ ગામે તળાવ ઊંડું કરવાના…
આર.સી.બુક મેળવવા માટે નાગરિકોને વધુ એક તક
વાહન ચાલકો-માલિકો માટે વાહનની આર.સી.બુક એ અત્યંત અગત્યનો દસ્તાવેજ છે. આ દસ્તાવેજ ઇન્ડીયન પોસ્ટ દ્વારા આઉટસોર્સ મારફત વાહન માલિકોને તેમના…
મુખ્યમંત્રી વિજય રુપાણી વિરુદ્ધ પોસ્ટ કરનારની ધરપકડ
સોશિયલ મિડીયા પર હાલના સમયમાં લોકો કંઇ પણ પોસ્ટ કરી દેતા હોય છે. બોલવાની આઝાદી આપી હોવાથી લોકો મન ફાવે…
પતિની સામે પત્નીને ભગાડી ગયો પ્રેમી..!!
પતિ-પત્નીનો સંબંધ પવિત્ર હોય છે. બંને વચ્ચે પ્રેમના ફૂલ ખીલેલા રહે છે, પરંતુ વાર્તામાં પતિ-પત્ની અને વો આવી જાય ત્યારે…
સરકારની લાલ આંખઃ – ‘ત્રિનેત્ર’ ડ્રોન સર્વેલન્સ ટેક્નોલોજીથી રખાશે બાજનજર
હાલમાં રાજ્યમાં ગેરકાયદે ખનન અને નદીઓમાંથી બિન અધિકૃત રીતે રેતી કાઢવાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ત્યારે આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ…
ગુજરાતના દરિયામાં માછલીઓ ખૂટતા માછીમારી રોજગાર ચિંતાજનક સ્થિતિમાં..
સરકાર ભલે માછીમારો માટે મોટી મોટી યોજનાઓની ગુલબાંગો પોકારતી હોય, તેનાથી સાગરખેડુઓનું કંઈ ઉત્થાન થયુ હોય કે નહીં, પરંતુ સરકારના…
સ્વયંભુ અને સ્વૈચ્છિક રીતે જળ સંચયમાં જોતરાતું જાખોરા ગામ
ગાંધીનગર જિલ્લાનું નાનકડું જાખોરા ગામ ૨૭૦ જેટલા ખેડૂત ખાતેદારો ધરાવે છે. રાજય સરકારના સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અન્વયે જાખોરા ગામે…
ચોટીલા ખાતે સરકારી વિનિયમન કોલેજના નવનિર્મિત ભવનનું લોકાર્પણ
સુરેન્દ્રનગરઃ છેવાડાના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુકત ઉચ્ચ શિક્ષણ સરળતાથી મળી રહે તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે. તેમ શિક્ષણમંત્રી
આર.ટી.ઈ. હેઠળ ખોટા દસ્તાવેજ રજૂ કર્યા હશે તો વાલીઓ વિરુદ્ધ એફ.આર.આઇ દાખલ કરાશે
રાજ્યમાં આર.ટી.ઇ.એક્ટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯માં નબળા અને વંચિત જુથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામુલ્યે ધોરણ-૧ માં પ્રવેશ…
