ગુજરાત
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ૪૯મો દિક્ષાંત સમારોહ યોજાયો
સુરત: રાષ્ટ્ર૫તિ રામનાથ કોવિંદે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૪૯મા પદવીદાન સમારોહમાં સમગ્ર રાષ્ટ્રમાં ગરવી ગુજરાતની ઓળખ આપનાર એવા ૧૯મી…
ગટરના શુદ્ધ કરેલ પાણીના પુનઃ ઉપયોગ અંગેની નીતિ : એક નજર
કોઇપણ પ્રદેશના સામાજિક અને આર્થિક વિકાસ માટે જળ એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. આબોહવાની પરિસ્થિતિઓ, અપૂરતો અને અનિયમિત વરસાદ, ઓદ્યોગિકરણ વસ્તી…
રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ગુજરાતની મુલાકાતે
રાષ્ટ્રીય મહિલા આયોગ, દિલ્હીના સભ્ય સુષ્માબેન સાહુએ આજે ગાંધીનગર ખાતે રાજયપાલ ઓ.પી.કોહલીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેઓએ આજે…
૩૧મી મે એ વિવિધ સમાજના દંપતિ દ્વારા નર્મદા જળ પૂજનથી જળ અભિયાનનું સમાપન
ગુજરાતમાં જન અભિયાનની જેમ હાથ ધરાયેલા સુજલામ્ સુફલામ્ જળ અભિયાનનું સમાપન ૩૧મી મે એ રાજ્યભરમાં વિવિધ સમાજના દંપતિના હસ્તે નર્મદા…
રાજયભરની ૧૩ આદર્શ નિવાસી શાળાઓનું એસ.એસ.સી. બોર્ડનું ૧૦૦ ટકા પરિણામ
રાજયમાં આજે જાહેર કરવામાં આવેલ એસ.એસ.સી. બોર્ડના સરેરાશ ૬૭.૫૦ ટકા પરિણામ સામે બક્ષીપંચ જાતિની વિકસતી જાતિ કલ્યાણ હેઠળની રાજ્યભરની કુલ-૩૩…
મુખ્યમંત્રીના હસ્તે ‘‘રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલીસી’’નું અનાવરણ
ગાંધીનગર ખાતે રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલીસીને ખુલ્લી મુકતાં મુખ્યમંત્રીશ્રીએ દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું કે, પાવરગ્રીડની જેમ વોટરગ્રીડ તૈયાર કરનારા…
અમદાવાદમાં રવિવાર ૪૪.૮ ડીગ્રી સાથે ગરમીનો સીઝનનો સૌથી હોટેસ્ટ દિવસ
અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમીએ કેર વર્તાવવાનું જારી રાખ્યું છે. આકાશમાંથી વરસતી લૂ અને ચામડી દઝાડતા પવનને પગલે…
તમિલનાડુના તુતિકોરીન જેવી સ્થિતિ ગુજરાતના ભાવનગરમાં પેદા થઇ શકે છે.
તાજેતરમાં જ તામિલનાડુના તુતિકોરિનમાં કોપર પ્લાન્ટના વિરોધ કરતાં પોલીસે ગોળીબાર કરતાં ૧૩ લોકોએ જાન ગુમાવ્યા હતાં. આ મુદ્દો દેશભરમાં ચગ્યો…
મુંબઇ-રાજકોટ દૂરંતો ટ્રેઇનને પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
રાજકોટ: રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મુંબઇ-રાજકોટ દૂરંતો ટ્રેઇનને રાજકોટ રેલ્વે સ્ટેશનેથી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કસવાવ ખાતે તળાવનું ખાતમુહૂર્ત
વ્યારા: આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત વ્યારા તાલુકાના કસવાવ ગામે ગામ તળાવ ઉંડું…
