ગુજરાત

બાવિશી આંખની હોસ્પિટલે વિશ્વાસ, અનુભવ અને શ્રેષ્ઠતાના 60 વર્ષની ઉજવણી કરી

પ્રખ્યાત નેત્ર ચિકિત્સક ડૉ. અનિલ કે. બાવિશી દ્વારા રિલીફ રોડ, અમદાવાદ ખાતે સ્થાપિત, આ હોસ્પિટલ ફક્ત ₹2,000 અને ન્યૂનતમ સુવિધાઓથી…

અદાણી સિમેન્ટે ૫૪ કલાકમાં મંદિરનું વિરાટ રાફ્ટ ફાઉન્ડેશન કરી વિક્રમ સર્જ્યો

આ અભૂતપૂર્વ સિદ્ધિ ૨૪,૧૦૦ ક્યુબિક મીટર્સ (M3) ECOMaxX M45 ગ્રેડ લૉ-કાર્બન કોંક્રિટનો ઉપયોગ કરીને સતત ૫૪ કલાક સુધી કામગીરી દ્વારા…

મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયા ધામના રાફ્ટનું કાર્ય સમય પહેલા પૂર્ણ થયું, ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ બનાવ્યો

જગતજનની મા ઉમિયાની કૃપાથી વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયા ધામના રાફ્ટનું કાર્ય સમય પહેલા જ અર્થાત…

કથાકાર મોરારી બાપુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર પત્ર લખી શુભેચ્છા પાઠવી

પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને રામચરિત માનસના અગ્રણી પ્રચારક પૂજ્ય મોરારી બાપુએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર એક ભાવનાત્મક…

Navratri 2025: વડોદરામાં યોજાતા યુનાઈટેડ વે જેવા ગરબા અમદાવાદમાં યોજાશે

સંસ્કાર નગરી વડોદરાના પ્રખ્યાત યુનાઈટેડ વે ગરબાનો તડકો હવે આવી પહોંચ્યો છે અમદાવાદ . મંચની ડિઝાઈન વડોદરાની શૈલીમાં તૈયાર કરાશે…

ભાઈ-બહેનની જોડીએ PM મોદીના સન્માનમાં ગીત રજૂ કર્યું, આ સોંગમાં PM મોદીને નવગ્રહ ગુણોના મૂર્ત સ્વરૂપ તરીકે દર્શાવવામાં આવ્યા

અમદાવાદ: ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી 75મા જન્મદિવસની ઉજવણી ભાગરૂપે, સિટીના પ્રખ્યાત ઝવેરી એવા કૈલાશ કાબરા અને તેમની બહેન…

1551 ધર્મસ્તંભ, 1000 એન્જિનિયર, 3000 શ્રમિકો… 100 વીઘા જમીનમાં 2 હજાર કરોડના ખર્ચે નિર્માણ પામશે વિશ્વનું સૌથી ઊંચું ઉમિયા મંદિર

ઐતિહાસિકઃ વિશ્વ ઉમિયાધામના 1551 ધર્મસ્તંભ પર 9 લાખ ઘનફૂટનો કોંક્રિટ રાફ્ટનો કાર્યારંભ વિશ્વમાં પ્રથમ વખત કોઈ મંદિરમાં 72 કલાકમાં 24…

અમદાવાદ સ્થિત એન્ટ્રેપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) ખાતે પ્રાદેશિક ભૌગોલિક સંકેત (GI) સુવિધા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી

અમદાવાદ: ગુજરાત રાજ્ય માટેનું પ્રથમ પ્રદેશ સ્તરીય ભૂગોળીય સંકેતન (GI) સુવિધા કેન્દ્ર, અમદાવાદ ખાતે આવેલા એન્ટરપ્રેન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા…

‘મેદસ્વિતા મુક્તિ અભિયાન’ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો મહાસંકલ્પ, 10 લાખ નાગરિકોનું સંયુક્ત રીતે 1 કરોડ કિ.લો જેટલું વજન ઓછું થશે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂતે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં યોગ બોર્ડ દ્વારા…

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 75માં જન્મ દિવસે થશે “સ્વસ્થ નારી , સશક્ત પરિવાર” અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૫માં જન્મ દિવસ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ…