ગુજરાત

ધી લીલા ગાંધીનગરએ ગરબા રસિકો માટે સ્પેશિયલ “નવરાત્રી થાળી” પ્રસ્તુત કરી

ઉપવાસ માટેની સાત્વિક વાનગીઓથી ભરપૂર આ થાળી ખેલૈયાઓના ઉત્સવના આનંદમાં વધારો કરશે ધી લીલા ગાંધીનગર દ્વારા નવરાત્રી પર્વના નવ દિવસ…

અમદાવાદમાં વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ફૂટબોલ એકેડમી દ્વારા પાંચ દિવસીય તાલિમ શિબિરનો પ્રારંભ

બાર્સા એકેડેમી આ પાનખરમાં દેશભરમાં છ શિબિરો સાથે ભારતમાં પરત ફરવાની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે, જે બાળકોને લિયોનેલ મેસ્સી,…

ઝડપી અને પારદર્શક પ્રક્રિયા દ્વારા ગરીબ પરિવારોના સપનાને સાકાર કરતી સંવેદનશીલ પહેલ

ઘરનું ઘર હોવું એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે. પરંતુ ઘણા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આ સપનું માત્ર એક…

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા “RANGAT GARBA FOR A CAUSE”નું આયોજન, ગરબામાંથી થતી આવક ICU ઓન વ્હીલ્સને સમર્પિત કરવામાં આવશે

સોમવારથી શરુ થનારા નવલા નોરતાની ખેલૈયાઓ કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. નવલા નોરતાની રાતે ગરબા અને માતાજીની ભક્તિ સાથે ગરબાપ્રેમીઓ…

SEBIની ક્લીનચિટ બાદ અદાણી ગ્રુપના શેરો રોકેટ બન્યા, એક દિવસમાં ₹69,000 કરોડનો અધધ ઉછાળો!

સેબીએ હિંડનબર્ગ તપાસમાં ગ્રુપને મંજૂરી આપ્યા પછી અદાણી ગ્રુપના શેરમાં ઉછાળો આવ્યો, જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ ફરી વળ્યો અને સમૂહમાં…

પીએમ મોદીએ ભાવનગરથી દીનદયાળ પોર્ટ ઓથોરિટી (કંડલા)ના ₹2,400 કરોડના પરિવર્તનાત્મક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો

પીએમ મોદીએ ભાવનગરથી દીનદયાળ પોર્ટ ઓથોરિટી (કંડલા)ના ₹2,400 કરોડના પરિવર્તનાત્મક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. ટુના-ટેકરા ખાતે મલ્ટી-પરપઝ કાર્ગો બર્થનો વિકાસ…

આ નવા પ્રોજેક્ટથી કંડલા પોર્ટ ખાતે 135+ મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ (MMTPA)ની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ઉમેરાશે

પ્રોજેક્ટથી કંડલા પોર્ટ ખાતે અધધ...ધ..ધ..135+ મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ (MMTPA)ની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ઉમેરાશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભાવનગરથી…

ઇન્ડિયા ફાઉન્ડેશન અને ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ત્રિ – દિવસીય આંતર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરાયું

ઇન્ડિયા ફાઉન્ડેશન અને ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તારીખ 18 થી 20 સપ્ટેમ્બરના ત્રિ - દિવસીય આંતર રાષ્ટ્રીય પરિસંવાદનો…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અવાદા ગ્રુપના 280 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું

ઉર્જાક્ષેત્રે અગ્રણી સમૂહ અવાદા ગ્રૂપે ગુજરાતના સુરેન્દ્રનગર ખાતે તેના 280 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટના ઉદઘાટન સાથે સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્સફોર્મેશનની દિશામાં…

2 લાખ સ્કેવર ફુટના પ્રાર્થના ઉપવનમાં થનારા શેરી ગરબામાં 30 હજાર લોકો ગરબા રમી શકશે

સમગ્ર ગુજરાતમાં આદ્યશક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રિની ગરબાપ્રેમીઓ કાગડોળે રાહ જોતા હોય છે. હવે નવરાત્રી પર્વને આડે માત્ર ગણતરીના દિવસો…

Latest News