ભારતની અગ્રણી ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સે ૦૧ જુલાઇ, ૨૦૨૨ના રોજ રથયાત્રાના પ્રસંગે ગુજરાતમાં ૨૦૧ ઇવી ડિલિવર કરીને સીમાચિહ્ન હાંસલ કર્યું છે. દેશના ક્લિન અને ગ્રીન એનવાયર્નમેન્ટના વિઝનને સપોર્ટ કરતાં તેમજ દેશમાં મોબિલિટીના ઝડપી ઇલેક્ટ્રિફિકેશનની કટિબદ્ધતા દર્શાવતા કંપનીએ અમદાવાદમાં ૯૨ ઇવી, સુરતમાં ૫૧ ઇવી, રાજકોટમાં ૨૯ ઇવી, ગાંધીધામમાં ૧૧ ઇવી, ગાંધીનગરમાં ૧૦ ઇવી અને વડોદરામાં ૮ ઇવી ડિલિવર કરી છે.
આ ૮ વિદ્યાર્થીઓનો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાશે ભવ્ય સન્માન સમારોહ
વર્ષ ૨૦૨૪-૨૫માં યુપીએસસીની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી કુલ ૨૫ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે, જેમાંથી સરદારધામ સંચાલિત સિવિલ સર્વિસ સેન્ટરમાંથી તાલીમ મેળવી...
Read more