ભવનાથ, ભભુતી, ભજન, ભવેશ્વર અને ભોજનનો સમન્વયીત મેળો એટલે મહાશિવરાત્રીનો ભાતીગળ મેળો

ગુજરાત અથવા દેશભરમાં ઉજવાતા ભાતીગળ મેળાઓમાં કુંભના મેળાની જેમ મહાદેવ ભોળાનાથના નામ (શિવ) સાથે જોડાયેલ શીવરાત્રીનો મેળો ગરવા ગિરનારની ગોદમાં…

ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ

જૂનાગઢના ભવનાથ તળેટીના ભકિતમય અને પરંપરાગત મહાશિવરાત્રીના મેળાનો આજે મહા વદ નોમના પવિત્ર દિને ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે વિધિવત પ્રારંભ…

 ઐતિહાસિક એવા પુરાતન એવા ક્લ્યાણકારી શ્રી કમલેશ્વર મંદિરનું પ્રાચીન મહાત્મય

 કચ્છ જીલ્લાનો સરહદી લખપત તાલુકો ભવ્ય ભૂતકાળ અને ઐતિહાસિક ઘટનાઓ પોતાના હૈયામાં સંગરીને બેઠો છે. જેમાં આજે પણ ઘણા એવા…

દેવાધિદેવ સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવ

રંગીલા શહેર તરીકે ઓળખાતા રાજકોટ શહેરના લોકો આરામપ્રિય અને નચિંત સ્વભાવ અને મહેમાનગતી માટે જાણીતા છે. રાજકોટ શહેરની વાત આવે…

અમદાવાદનું પ્રાચીન સોમનાથ મહાદેવ મંદિર

ઉત્સવોની હારમાળાની શરૂઆત કરતા પવિત્ર શ્રાવણ મહિનામાં શિવ ઉપાસકો ભગવાન શિવની ઉપાસનામાં લીન થઈ જાય છે. શિવમંદિરો ભગવાન શંકરના દર્શન…

પ્રેમ છે? હા, પ્રેમ છે. આ પ્રેમ છે…

  કબીરસાહેબે ભલે એમ કહ્યુ હોય કે, पोथी पढ-पढ जग मुआ, पंडित भया न कोइ, ढाई आखर प्रेम का पढे…

આજે પ્રપોઝ ડે

આતી ક્યાં ખંડાલા...ચલતી હૈ ક્યાં નો સે બારા...મુઝસે શાદી કરોંગી.....આ પ્રકારનાં છોકરીઓને કરવામાં આવતા પ્રપોઝ હિરોગીરી બતાવવા ફિલ્મોમાં તો ખૂબ…

મહામૃત્યુંજય જાપ શા માટે અને કેવી રીતે કરાય?

મહામૃત્યંજય જાપ મહાદેવની આરાધના માટેનો શ્રેષ્ઠ મંત્ર છે. મૃત્યુને પરાજય કરવાની શક્તિ છે આ મંત્રમાં. આ મંત્ર મનની તથા તનની…

મહાદેવનાં આ ૧૦૮ નામનાં જપ કરીને પ્રભુને પ્રસન્ન કરો

  આ મહાશિવરાત્રિનાં પર્વ પર મહાદેવનાં આ ૧૦૮ નામનાં જપ કરીને પ્રભુને પ્રસન્ન કરો. 1- ॐ ભોલેંનાથ નમ: 2-ॐ કૈલાશ…

વેલેન્ટાઈનમાં તમારા પ્રિયપાત્રને શું ભેટ આપશો?

વેલેન્ટાઈન એટલે પ્રેમને વ્યક્ત કરવાનો દિવસ. વેલેન્ટાઈન એટલે પ્રિયપાત્રને સ્પેશિયલ ફીલ કરાવવાનો દિવસ. જાણે આખી દુનિયા, સર્વસ્વ તમારા પ્રેમમાં ભેળવીને…

Latest News