ભણતર નું ચણતર
જેએનયુના વાઈસ ચાન્સેલરનું ભગવાન પર વિવાદિત નિવેદન
દેશમાં જાતિ અંગે થઈ રહેલી હિંસાની ઘટનાઓ વચ્ચે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર (કુલપતિ) શાંતિશ્રી ધુલિપુડી પંડિતે કહ્યું કે માનવ…
જેએનયુમાં વિદ્યાર્થીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે મારામારી
જવાહરલાલ નહેરૂ યૂનિવર્સિટીમાં ફરી એકવાર બબાલ થઇ છે. આ બબાલ ફેલોશિપ રિલીઝ ન કરવાના કારણે થઇ, જેમાં ABVP એ ફાઇનાન્સ…
આકાશ BYJU’S દ્વારા ગર્લ ચાઇલ્ડના સાર્વત્રિક વિકાસ અને સશક્તિકરણ માટે ‘એજ્યુકેશન ફોર ઓલ’ પહેલની શરૂઆત કરી
ભારત સરકારની ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પહેલની ઉજવણી કરવા માટે, ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસિસમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી આકાશ BYJU'S એ 'સૌની…
આકાશ બાયજૂસની જલધિ જોશીએ જેઇઇ મેઇન્સ 2022ના બીજા સેશનમાં 99.99 પર્સન્ટાઇલ સાથે એઆઇઆર 61 મેળવ્યો, ગુજરાતમાં ફિમેલ કેટેગરીમાં ટોપર
આકાશ બાયજૂસની વિદ્યાર્થીની જલધિ જોશીએ જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (જેઇઇ) મેઇન 2022ના બીજા સેશનમાં 99.99 પર્સન્ટાઇલ પ્રાપ્ત કરતાં એઆઇઆર 61 હાંસલ…
ગુજરાત યુનિ. અમદાવાદની બે કોલેજને નોટીસ મોકલશે
ગુજરાત યુનિવર્સિટીમાં ૨૦ જૂનથી એડમિશન પ્રક્રિયા શરૂ થઈ હતી. આ પ્રક્રિયા અગાઉ જ ગ્રાન્ટેડ કોલેજે બંધ કરવા અરજી કરી હતી.…
દિલ્હીમાં બાળકોને સ્કુલમાં ભણતા જોઈ શકશે માતા-પિતા
હવે ટૂંક સમયમાં વાલીઓ તેમના મોબાઈલ પર શાળામાં તેમના બાળકની ગતિવિધિઓ જોઈ શકશે. દિલ્લી સરકાર આવતા મહિનાથી તમામ સરકારી શાળાઓમાં…
સીબીએસઈ બોર્ડ પરીક્ષામાં એલ. પી. સવાણી સ્કૂલનું શ્રેષ્ઠ પરિણામ
સીબીએસઈ દ્વારા શુક્રવારે ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ…
ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતીમાં એન્જિનિયરીંગ કરી શકશે
રાજ્યમાં ૧૩૨ એન્જિનિયરીંગ કોલેજ, ૧૦૦ જેટલી પોલીટેક્નિક, ૬૫ ફાર્મસી, ૭૫ મેનેજમેન્ટની કોલેજ છે. તમામ જગ્યાએ એન્જિનિયરિંગનો કોર્સ અંગ્રેજી માધ્યમમાં થાય…
આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે માહિતીસભર ‘લક્ષ્ય’ સેશનનું સફળ આયોજન કરાયું
વડોદરા: વિશ્વસ્તરીય શિક્ષણ પ્રદાન કરવામાં અગ્રેસર આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી, વડોદરા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી વિકસાવવા માટે સજ્જ તેના તમામ અન્ડરગ્રેજ્યુએટ્સ…
“ભાષા વિદ્યાર્થીઓ માટે પોતાની ભાષામાં શ્રેષ્ઠ શિક્ષણનો આત્મવિશ્વાસ આપવાનું એક શક્તિશાળી માધ્યમ છે, જે શીખવામાં બાધારૂપ ન હોવી જોઇએ” – એઆઇસીટીઈના અધ્યક્ષ પ્રો. અનિલ ડી. સહસ્ત્રબુદ્ધે
નવી દિલ્હીઃ અખિલ ભારતીય તકનીકી શિક્ષા પરિષદ (એઆઈસીટીઈ)એ શુક્રવારે 15 જુલાઈ, 2022ના રોજ ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) 2020ના અમલ પર…
