ભણતર નું ચણતર
છાત્ર સંસદ અને એઈસીસી દ્વારા વિદ્યાર્થીઓ માટે “ગ્લોબલ એજ્યુકેશન ફેર”નું આયોજન કરાયું
વિધાર્થી-સંચાલિત સંસ્થા, છાત્ર સંસદ, એમ્પાવર જીનિયસ, યુવાન દિમાગને વધુ સારા ભવિષ્ય માટે તેમના નવીન વિચારો રજૂ કરવા પ્રોત્સાહિત કરવા માટે…
JCB પ્રાઇઝ ફોર લિટરેચર 6ઠ્ઠા વર્ષની જ્યુરી ટીમ જાહેર કરવામાં આવી
ભારતના સૌથી પ્રખ્યાત સાહિત્ય પુરસ્કારોમાંના એક એવા JCB પ્રાઇઝ ફોર લિટરેચર હવે છઠ્ઠા વર્ષમાં પ્રવેશ થઇ ગયો હોવાથી આજે તેની…
અમદાવાદ યુનિવર્સિટીમાં JCB લિટરેચર ફાઉન્ડેશન દ્વારા સમર્થિત સાહિત્યિક અનુવાદ અભ્યાસક્રમની પ્રથમ બેચના પદવીદાન સમારંભની ઉજવણી
JCB લિટરેચર ફાઉન્ડેશન (JCBLF) અને અમદાવાદ યુનિવર્સિટીના ઉપક્રમે સાહિત્યિક અનુવાદ અભ્યાસક્રમની તેની પ્રથમ બેચના પદવીદાન સમારંભની ઉજવણીમાં, યુવાનોને પ્રકાશનની દુનિયાથી…
આયરા ઓવરસીઝ સ્ટડીઝ દ્વારા અમદાવાદમાં વિયેતનામ મેડિકલ એજ્યુકેશનલ કોન્ક્લેવ-૨૦૨૩નું આયોજન
વિયેતનામ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ, સ્થાન અને સસ્તું ફી માળખાને લઇને તબીબી શિક્ષણ મેળવતા ભારતીય વિદ્યાર્થીઓ માટે લોકપ્રિય સ્થળ તરીકે ઉભરી…
JNUમાં નિયમો લાગુ, ધરણા-પ્રદર્શન કરવા પર ૨૦,૦૦૦નો દંડ, તોડફોડ કરી તો એડમિશન રદ
દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના નવા નિયમ અનુસાર, પરિસરમાં ધરણાં કરવા પર વિદ્યાર્થીઓને ૨૦,૦૦૦ રૂપિયાનો દંડ અને હિંસા કરવા પર તેમનું…
નવી શિક્ષણ નીતિને મધ્યબિન્દ્રમાં રાખીને નેસ્ટ પબ્લિક સ્કૂલનો ડિસ્ક્વેર યોર ચાઈલ્ડ કાર્નિવલ-૨૦૨૩ યોજાયો
અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં આવેલ નેસ્ટ પબ્લિક સ્કૂલ દ્વારા ડિસ્કવર યોર ચાઈલ્ડ કાર્નિવલ-૨૦૨૩નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્નિવલનો આજે…
જયપુરના બસ્સી તુંગા વિસ્તારમાં શિક્ષક પર ગ્રામજનોએ છેડતીનો આરોપ લગાવ્યો
જયપુર જિલ્લાના બસ્સી તુંગા વિસ્તારમાં ગ્રામજનોએ શિક્ષકને માર માર્યો હતો. ગ્રામજનોનો આરોપ છે કે, શિક્ષક વિદ્યાર્થિનીઓની છેડતી કરે છે અને…
પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને ‘પરીક્ષા પે ચર્ચા’ દરમિયાન કહ્યું,”જીવનમાં ટાઈમ મેનેજમેન્ટ ઘણું જરૂરી છે, અઘરા વિષયોની તૈયારી કરો”
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરી. આ પ્રોગ્રામમાં કલા ઉત્સવ સ્પર્ધાના…
શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત, “૨૦૨૩ની વસંત પંચમીથી બદલાઈ જશે ‘ભારતનો ઈતિહાસ”
કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતને લોકતંત્રની જનની ગણાવતા મંગળવારે કહ્યું કે, લોકતંત્ર દેશના ડીએનએમાં સમાયેલું છે. કેન્દ્રીય મંત્રીએ અહીં એક…
જનજાતિય ભાષાઓમાં પણ મળશે બાળકોને ઉચ્ચ શિક્ષણ,આદિવાસી સમુદાયને લાભ મળશે : કેન્દ્રીય શિક્ષણ મંત્રી
કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને ભાજપ નેતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે દેશમાં હવે ઉચ્ચ શિક્ષાના પુસ્તકો ૧૨ ભારતીય ભાષાઓની સાથે સાથે…
