ભણતર નું ચણતર
સ્નાતક કોર્સના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે પિનનું વિતરણ શરૂ
અમદાવાદ : સ્નાતક કક્ષાનાં કોર્સ બીકોમ, બીબીએ, બીસીએ અને બીએસસી સહિતની વિદ્યાશાખાની બેઠકોમાં પ્રવેશ માટે આજ
ગુજરાત : ૭૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ નીટમાં ઉપસ્થિત
અમદાવાદ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે નીટનું આયોજન આવતીકાલે કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં
આકાશ ઈન્સ્ટિટ્યૂટના ૧૬ વિદ્યાર્થીઓ જેઈઈ મેઈનની ટોપ ૧૦૦ રેન્કમાં સામેલ
અમદાવાદ : આકાશ ઈન્સ્ટિટ્યૂટના ૧૬ વિદ્યાર્થીઓએ આ વર્ષે જેઈઈ મેઈન ૨૦૧૯માં ટોપ ૧૦૦ ઓલ ઈન્ડિયા રેન્કમાં સ્થાન મેળવ્યું
ટોપર હંસિકા આઈએસએસ બનવા માટેની ઇચ્છા રાખે છે
અમદાવાદ : સીબીએસઈ બોર્ડનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ હંસિકા
સીબીએસઈનું ધોરણ-૧૨નું ૮૩.૪ ટકા પરિણામ જાહેર
અમદાવાદ: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઇ) દ્વારા આજે ધોરણ-૧૨નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ
ધોરણ-૧૨ સાયન્સ સેમેસ્ટરનું ૯મી મેના દિને પરિણામ જાહેર
અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ ૨૦૧૯માં લેવાયેલી ધોરણ- ૧૨ સાયન્સની સેમેસ્ટર
હવે કુમાર પ્રકાશને શૈક્ષણિક ટેકનોલોજીમાં એન્ટ્રી કરી છે
અમદાવાદ : વર્ષ ૨૦૧૯-૨૦થી ગુજરાતમાં એનસીઇઆરટી કોર્સ અમલી બનવા જઈ રહ્યો છે ત્યારે આજે તા.૧લીમેના રોજ ગુજરાત
લાઇબ્રેરીના ક્ષેત્રે કેરિયર બનાવી શકાય
ભણવામાં રસ ધરાવનાર વિદ્યાર્થીઓ જુદા જુદા કોર્સના વિકલ્પ પર વિચારણા કરતા રહે છે. જાણકાર લોકો કહે છે કે જે વિદ્યાર્થીઓ
જેઇઇ એડવાન્સ માટે ત્રીજીથી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાશે
અમદાવાદ : આઈઆઈટી અને એનઆઈટીમાં પ્રવેશ માટેની જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ એડ્વાન્સ -જેઈઈ એડ્વાન્સ પરીક્ષા તા.૨૭
અમદાવાદ જિલ્લા ઉચ્ચતર શિક્ષક સંઘની બેઠક યોજાઈ
અમદાવાદ : અમદાવાદ જિલ્લા ઉચ્ચત માધ્યમિક શિક્ષક સંઘના નવા વરાયેલા પ્રમુખ મહેશકુમાર પટેલ તથા દશરથભાઈ પટેલ
