રાજનીતિ
પૂર્વોત્તર રાજ્યોમાં હાર બાદ રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ
પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ભાજપાનએ મોટી જીત મેળવી છે. ૨૫ વર્ષથી ત્રિપુરામાં સાશનમાં રહેલી માણિક સરકારના ગઢમાં…
પૂર્વોત્તર, ત્રિપુરા અને નાગાલેન્ડના ચૂંટણી પરિણામો
પૂર્વોત્તર ક્ષેત્રના ત્રણ રાજ્યમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આ ક્ષેત્રમાં ભાજપાની મજબૂત સ્થિતિને રજૂ કરે છે.
કાર્તિ ચિદમ્બરમ મની લોન્ડરિંગ મામલે ગિરફ્તાર
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન દ્વારા ભૂતપૂર્વ વિત્ત મંત્રી પી ચિદમ્બરમ ના પુત્ર કાર્તિક ચિદમ્બરમ ને મની લોન્ડ્રિગ ના મામલા માં અરેસ્ટ…
અમારો ઘણો બધો સમય ખાડો ભરવામાં ગયોઃ અમિત શાહ
અમિત શાહનું રાજ્યસભામાં પ્રથમ ભાષણ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજ્યસભામાં પોતાનું પ્રથમ ભાષણ આપ્યું હતું. પોતાના ભાષણની શરૂઆત કરતા…
જાણો આસિયાન દેશો માટે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના અભિપ્રાય
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આસિયાન દેશોના સંદર્ભમાં લખાયેલા લેખમાં આસિયાનનાં દરેક સભ્ય દેશ માટે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
આસિયાન-ભારત : સહિયારા મૂલ્યો, સમાન નિયતિ : નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૬મી જાન્યુઆરીએ આસિયાન-ભારત ભાગીદારી વિશે “આસિયાન ભારતઃ સહિયારા મૂલ્યો, સમાન નિયતિ” શીર્ષક ધરાવતો લેખ લખ્યો છે, જેમાં તેમણે પોતાનો…
કયા 20 MLA ને આમ આદમી પાર્ટી દ્વારા ડિસ્ક્વોલિફાય કરાયા ?
આમ આદમી પાર્ટી દ્વારા 20 MLA ને મંત્રીમંડળ માંથી ડિસ્ક્વોલિફાય કરી અને નિષ્કાશીત કરાયા છે. આ ઘટના થી પાર્ટી માં…
કર્ણાટકના જનતા દળ સેક્યુલરના બે નેતા ભાજપામાં જોડાયા
કર્ણાટક વિધાનસભા ક્ષેત્રના લિંગાસુગુરના ધારાસભ્ય માનપ્પા વજ્જલ અને રાઇચુરના ધારાસભ્ય ડોક્ટર શિવરાજ પાટિલ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. તેઓ…
ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર
ચૂંટણી પંચ દ્વારા ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ચૂંટણી તારીખો જાહેર કરવામાં આવી છે. ત્રિપુરામાં ૧૮ ફેબ્રુઆરી અને મેધાલય…
વીએસમાં રૂપાણી શ્રમદાનમાં જાડાયા : સ્વચ્છતાનો નવો મંત્ર
અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વચ્છતા એ જ સેવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રેરિત રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં જોડાઈને અમદાવાદ મહાનગરની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના…
