રાજનીતિ
શક્તિસિંહ ગોહિલને બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકે નીમવામાં આવ્યા
રાહુલ ગાંધીએ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા પછી ગુજરાત કોંગ્રેસની સાફસૂફી કરવા માંડી છે. જૂના નેતાઓને દૂર કરીને નવા નેતૃત્વને આગળ…
કર્ણાટકમાં ૨૨૪ બેઠકો માટે ૧૨મી મેએ મતદાન અને ૧૫મી મેએ મત ગણતરી
ગઈ કાલે કર્ણાટકમાં આગામી વિધાનસભાની ૨૨૪ બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. આગામી ૧૨મી મેના રોજ એક જ…
આજે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી
આજે ૨૮મી માર્ચના રોજ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ ૯૯ ઉમેદવારો મેદાને છે, જેમાંથી પ્રથમ…
ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની વરણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં થોડાક માટે સત્તાથી વિખૂટી રહેલી કોંગ્રેસે આમૂલ ફેરફાર કરી સંગઠનને મજબૂત કરવાની દિશામાં પ્રયત્નો કર્યાં છે જેના…
જ્યાં સુધી પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો ના થાય ત્યાં સુધી તેને GSTમાં સામેલ કરી શકાશે નહીં : નીતિન પટેલ
વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સભ્યોએ વિરોધ પક્ષ અને જનતાના પ્રતિનિધિ તરીકે શાસક પક્ષને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા, જેમાં કોંગ્રેસના દંડક અમિત…
૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા શરદ પવારને વડાપ્રધાનનો ચહેરો બનાવવાની રણનીતિ
વર્તમાન રાજનીતિમાં શરદ પવારે રાજનીતિના 'ચાણક્ય' તરીકે ઓળખવામાં આવે છે. રાહુલ ગાંધીએ પોતાની રાજકીય મર્યાદાઓ ઓળખીને મોદીને ટક્કર માટે એવા…
રામલીલા મેદાનમાં ખેડૂતોના અધિકાર માટે અન્નાએ શરુ કર્યું આંદોલન
સમાજસેવક અન્ના હજારેએ ફરી એક વખત કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું છે. અન્ના હજારેએ રામલીલા મેદાનમાં ખેડૂતોના અધિકાર માટે…
AIADMKની નેતા વી.કે.શશીકલાના પતિ એમ. નટરાજનનું અવસાન
આવક કરતાં વધુ મિલકત વસાવવાના કેસમાં ચાર વર્ષની જેલ ભોગવી રહેલા AIADMKની નેતા વી.કે.શશીકલાના પતિ એમ. નટરાજનનું અવસાન આજે વહેલી…
૨૦૧૯ની ચૂંટણી માટે ત્રીજા મોરચાની રૂપરેખા ઘડવા મમતા અને કે.ચંદ્રશેખર રાવ તૈયાર
દેશમાં લોકસભા ૨૦૧૯ની ચૂંટણી નજીક આવી રહી છે. આ સ્થિતિ વચ્ચે ભાજપ સામે દેશમાં ત્રીજો મોરચો તૈયાર કરવામાં આવી શકે…
આગામી દિવસોમાં ઇવીએમની જગ્યાએ બેલેટ પેપર દ્વારા જ બધી ચૂંટણી યોજાય તે અંગે વિચારણા : રામ માધવ
ઈવીએમની પ્રમાણભૂતતા પર અવારનવાર અનેકાનેક પ્રશ્નો ઉભા થતાં રહે છે. ત્યારે રવિવારે તારીખ ૧૮૦.૩.૨૦૧૮ના રોજ કોંગ્રેસે પોતાના ૮૪માં અધિવેશનમાં ઇવીએમ…
