રાજનીતિ
રાહુલ ગાંધીને નરેન્દ્ર મોદીએ આપી જન્મદિવસની શુભેચ્છા
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ છે. ભારતભરના મોટા નેતાઓએ રાહુલ ગાંધીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે, ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર…
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાની તબિયત લથડી
દિલ્હીમાં છેલ્લા આઠ દિવસથી ધરણા પર બેઠેલા અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રી ધરણા બંધ કરે તેવી શક્યતા દેખાઇ નથી રહી.…
શિવસેનાનો પ્રહાર -સીતારમણ દેશના સૌથી નબળા રક્ષામંત્રી
શિવસેનાએ ફરી એક વાર મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. જમ્મુ-કશ્મીરને લઇને સવાલ ઉઠાવ્યો છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં રક્ષામંત્રી…
HCએ કેજરીવાલને શું કહ્યુ ?
દિલ્હીમાં ચાલી રહેલા સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે દિલ્હીની હાઇકોર્ટે ટિપ્પણી કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા…
દલિતો પર વધ્યા હુમલા – ઉદિત રાજે
ભાજપના સાંસદ ઉદિત રાજે કહ્યું છે કે, એસસી અને એસટીના કાયદા માં ફેરફાર થયા બાદ દલિતો પરના અત્યાચાર વધી ગયા…
વિજય રુપાણી રાજીનામુ આપશે ?
તાજેતરમાં વિજય રુપાણી વિષે એક ખબર આવી હતી કે, તે રાજીનામુ આપી દેવાના છે. આ અફવાએ જોર પકડ્યુ હતુ. વિજય…
‘આયુષ્યમાન ભારત’ યોજનાનું અમલીકરણ કરવા ગુજરાત કટિબદ્ધ : શ્રી નીતિનભાઈ પટેલ
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગઇકાલે દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ‘આયુષ્યમાન ભારત-નેશનલ હેલ્થ પ્રોટેકશન મિશન’ યોજનાના…
બિહારી વ્યક્તિ પુતિનની પાર્ટીનો ધારાસભ્ય બન્યો
ભારતના લોકો આજે દેશભરમાં ડંકો વગાડી રહ્યા છે. હાલમાં જ થયેલી ચૂંટણીમાં પંજાબના સાત લોકોએ ચૂંટણી જીતી અને સત્તા પર…
કેજરીવાલે લખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી
ભારતની રાજધાની નવી દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના બે મંત્રી ધરણા પર બેઠા છે. છેલ્લા ચાર દિવસથી અરવિંદ કેજરીવા…
ઇફ્તાર પાર્ટી કે કોંગ્રેસનો મહાગઠબંધનનો પ્રયાસ ?
કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધી વિપક્ષી દળોને એક કરવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. રોઝા ઇફ્તારના બહાને રાહુલ…
