રાજનીતિ

બાબરી મસ્જિદ તોડી, તેવી રીતે બનશે રામ મંદિર – વેદાંતી મહારાજ

વિશ્વ હિંદુ પરિષદ અને રામ મંદિર ન્યાસના સંત રામવિલાસ વેદાંતીનો દાવો છે કે, 2019 પહેલા ગમે ત્યારે મંદિર નિર્માણ શરૂ…

પૂર્વસૈન્યકર્મીએ લગાવ્યો BJP ધારાસભ્ય પર કિડનેપિંગનો આરોપ

જમ્મુ કશ્મીરમાં  એક પૂર્વસૈન્ય કર્મીએ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પર પોતાની દીકરીને કિડનેપ કરવાનો આરોપ લગાવ્યો છે. ધારાસભ્યએ કહ્યુ છે…

અખિલેશના સરકારી બંગલાની તોડફોડનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશે કરેલી તેના સરકારી બંગલાને ખાલી કરતી વખતે તોડફોડ કરી હતી અને સરકારી સામાનને નુકશાન પહોંચાડ્યુ હતુ.…

સંબિત પાત્રાએ કહ્યું, એક પાકિસ્તાન કોંગ્રેસમાં..!!

હાલમાં જ સૈફુદ્દીન સોજે એક સ્ટેટમેન્ટ આપ્યુ હતુ  અને તે સ્ટેટમેન્ટ બાદ રાજકારણ ગરમાયુ છે. તેના ઉપર સંબિત પાત્રાએ કહ્યુ…

કોંગ્રેસી નેતા સૈફુદ્દીન સોજ ઇન્ટરવ્યૂ છોડીને ભાગ્યા

જમ્મુ-કશ્મીરનો વિવાદ ઘણા વર્ષોથી ચાલ્યો આવે છે. પાકિસ્તાનને કશ્મીર જોઇએ છે અને ભારત તેને કદાપિ કશ્મીર પર રાજ કરવા નહી…

ઉદ્ધવે મોદી સરકારને કહી જુમલેબાજ

શિવસેના સાથે સંબંધ સારા બનાવવા માટે અમિત શાહે હાલમાં જ ઉદ્ધવ ઠાકરે સાથે તેમના નિવાસસ્થાન માતોશ્રી પર મુલાકાત કરી હતી.…

વ્હોરાના કાર્યકાળમાં ચોથી વખત લાગ્યુ ગવર્નર સાશન

પી ડી પી પાસેથી ગઠબંધન પાછુ ખેંચી લીધા બાદ ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ સાશન લાદવાની માંગ કરી હતી.…

નિતીશ કુમારની 3સી વાળી વાત કેટલી સાચી ?

બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારે લાંબા સમય બાદ મનની વાત કહી છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતુ કે તેમની સરકાર 3સીના…

મહેબૂબા મુફ્તીએ આપ્યુ રાજીનામુ

ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ કશ્મીર સરકાર પાસેથી પોતાનુ સમર્થન પાછુ ખેંચી લીધુ છે. અમિત શાહે આજે દિલ્હીમાં મોટા નેતાઓ સાથે…

જમ્મુ-કાશ્મીરઃ ત્રણ વર્ષ જુનુ પીડીપી-ભાજપા ગઠબંધન તૂટ્યું

નવી દિલ્હીઃ ભાજપાએ જમ્મુ-કાશ્મીરમાં પીડીપીને આપેલુ સમર્થન પાછું ખેચી લેવાની જાહેરાત કરી છે. ભાજપાના મહાસચિવ રામ માધવે દિલ્હીમાં આ બાબતે…

Latest News