રાજનીતિ
લોકસભા-વિધાનસભાની ચૂંટણી સાથે યોજવાના કોઇ જ ચાંસ નથી
નવીદિલ્હી: વન નેશન વન ઇલેક્શન એટલે કે એક દેશ એક ચૂંટણીના ભાજપના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે. મુખ્ય ચૂંટણી
વાજપેયીના સહારે ચૂંટણી જીતવા માટેની પણ તૈયારી
લખનૌ: ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના અવસાનથી એકબાજુ દેશભરમાં શોકની લહેર જોવા મળી રહી છે.
નાણાં પ્રધાન તરીકે અરૂણ જેટલીએ ચાર્જ સંભાળ્યો
નવી દિલ્હી: કિડનીની સર્જરીના કારણે છેલ્લા ત્રણ મહિનાથી કામકાજથી દુર રહેલા ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ આજે
મોદી સુરત પહોંચ્યા બાદ જુદા જુદા કાર્યક્રમમાં તરત જ વ્યસ્ત
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે એક દિવસની યાત્રાએ ગુજરાતમાં આવી પહોચ્યા હતા. ત્રણ કાર્યક્રમના
અસ્થિ વિસર્જન કાર્યક્રમોને લઇને સવાલો ઉઠવા લાગી
લખનૌ: દેશભરમાં ૧૦૦થી વધારે નદીઓમાં ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની અસ્થિઓના વિસર્જન કાર્યક્રમને લઇને હવે
પૂર્વ કેન્દ્રીયપ્રધાન ગુરુદાસ કામતનું એટેક બાદ નિધન
નવીદિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ગુરુદાસ કામતનું ગઇકાલે સવારે એટેકના કારણે અવસાન થયું હતું. કામત
હવે એએપીને વધુ એક મોટો ફટકો : ખેતાને પાર્ટી છોડી છે
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીમાં આશુતોષના રાજીનામા બાદ આશરે એક સપ્તાહ પછી હવે તેમની સાથે જ આ પાર્ટીમાં સામેલ
બિહાર : ગઠબંધન કરી લેવા ભાજપ કેટલીક સીટો છોડશે
પટણા : બિહારમાં એનડીએના ઘટક પક્ષ ભાજપ, જેડીયુ, એલજેપી અને આરએલએસપી વચ્ચે વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભા
બિહાર, કાશ્મીર સહિત અનેક રાજ્યોમાં રાજ્યપાલ બદલાયા
નવીદિલ્હી: દેશના અનેક રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂંક કરવામાં આવી છે. બિહારના વર્તમાન રાજ્યપાલને જ્યાં જમ્મુ
પરેશ ધાનાણીએ મગફળી કૌભાંડમાં નૈતિક જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રીના રાજીનામાની માંગણી પણ કરી
અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા કાયદાની આડમાં મગફળી કૌભાંડમાં ભીનું સંકેલવા માટે નિવૃત જજની અધ્યક્ષતામાં નિમાયેલું તપાસ પંચ
