રાજનીતિ

જયલલિતાના મૃત્યુ કેસમાં તબીબોની પૂછપરછ કરાશે

ચેન્નાઈઃ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મૃત્યુ તરફ દોરી જનાર સંજોગોમાં તપાસ કરનાર જસ્ટીસ એ અરૂમુગસ્વામી

ગુજરાતમાં જનતાનો વિરોધ કરવાનો હક છીનવાયો છે?: હાર્દિક પટેલ

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ આંદોલન મામલે વારંવાર માંગણી

મંજૂરી નહીં મળતાં હાર્દિક નિકોલમાં ગાડીમાં બેસીને જ એક દિવસના પ્રતિક ઉપવાસ કરશે

અમદાવાદ: હાર્દિક પટેલે નિકોલમાં આગામી તા.૨૫ ઓગસ્ટના આમરણાંત ઉપવાસ માટે સરકારી તંત્ર દ્વારા જગ્યાની મંજૂરી નહી

શેલ્ટર હોમ રેપમાં વધુ એક મંત્રીના રાજીનામાની માંગ

મુજફ્ફરપુરઃ બિહારના મુજફ્ફરપુર શેલ્ટર હોમ રેપ કેસમાં મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરના સાથીઓના નામ સપાટી ઉપર આવી

પાકિસ્તાનમાં સિદ્ધુની હાજરીથી કોંગ્રેસની ચિંતામાં વધારો થયો

ઈસ્લામાબાદઃ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઇમરાન ખાનની પાકિસ્તાની વડાપ્રધાન તરીકેની તાજપોશી કાર્યક્રમમાં પૂર્વ ભારતીય ખેલાડી

ઇમરાન ખાનના આવતીકાલે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ

નવી દિલ્હીઃ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઇમરાન ખાન શનિવારના દિવસે એટલે કે આવતીકાલે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ

ભાજપ હેડક્વાર્ટરમાં અટલના અંતિમ દર્શન : મોદી ઉપસ્થિત

નવી દિલ્હી: ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના હવે ભાજપ હેડ ક્વાર્ટસ ખાતે અંતિમ દર્શન કરવામાં

મગફળી કૌભાંડને લઇ પરેશ ધાનાણીના ઉપવાસ શરૂ થયા, દોષિતોને સખતમાં સખત સજા ફટકારવા માંગણી

અમદાવાદ: ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાતમાં થયેલા મગફળી કૌભાંડના દોષિતોને સજાની ઉગ્ર

હેમાની સીતા ઔર ગીતાને વાજપેયીએ ૨૫ વાર જોઇ

નવી દિલ્હી: વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની હાલત હાલમાં ખુબ જ ગંભીર બનેલી છે અને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે ત્યારે

મોદીએ લાલ કિલ્લાથી શુ કહ્યું ?

નવી દિલ્હી : સ્વતંત્રતા દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક લાલ કિલ્લા પરથી તેમના પાંચમાં અને અંતિમ