સિદ્ધૂ મૂસેવાલાની હત્યાના ૨૫ દિવસ પછી રિલીઝ થયું તેનું નવું ગીત

પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલા આજે આ દુનિયામાં નથી પણ તે પોતાના ગીતોના માધ્યમથી હંમેશાં ફેન્સના દિલમાં રહેશે. સિદ્ધૂ મૂસેવાલાનો નવો…

આયર્લેન્ડમાં જ્યાં બકરાને બનાવવામાં આવે છે રાજા

વિશ્વમાં અનેક પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે. ભારતમાં જ અસંખ્ય તહેવારોની યાદી છે. પણ એક વાત બધા માટે સામાન્ય છે.…

ફોટા વાયરલ કરવાની ધમકી આપી મહિલા સાથે દુષ્કર્મ

શહેરમાં ફરી એક વખત વીડિયો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મનો બનાવ બન્યો છે. મહિલાની મુલાકાત નરાધમ સાથે દુકાનનું…

પાંચ કારના અકસ્માત બતાવીને ઈન્સ્યોરન્સના ૮૦ લાખ પકવ્યા

એક જ દિવસમાં એક જ પરિવારના પાંચ સભ્યોને અલગ-અલગ જગ્યાઓ પર અકસ્માત નડે તો તમે શું કહેશો? ભલભલાને આ પરિવારની…

જંત્રાખડી ધટના પુ..મોરારિબાપુએ વખોડી, દિકરીને ન્યાયનો અનુરોધ26-6ના રોજ જંત્રાખડીની મુલાકાતનો બાપુનો મનસુબોબદ્રિના

ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકામાં જંત્રાખડી ગામમાં એક કુમળી આઠ વર્ષની બાળા પર બનેલી દુષ્કર્મ,હત્યાની ઘટનાથી સમગ્ર ત્રિપાંખ સાધુ સમાજ…

જો હું સિંગલ છું તેનું કારણ અજય દેવગણ છે : તબ્બુ

બોલિવુડ અભિનેત્રીનો ખુલાસો આવ્યો છે. તબ્બૂ અને અજય દેવગનની ઓન સ્ક્રીન જોડી ૯૦ના દશકથી જ લોકોના દિલ પર રાજ કરી…

પુષ્પા ૨માં શ્રીવલ્લીનું મોત થઈ જશે !

ફિલ્મ પુષ્પાના નિર્માતા વાય. રવિ શંકરે શ્રીવલ્લીની ભૂમિકાના મોતના સમાચાર વિશે વાત કરતા જણાવ્યું હતું કે ફિલ્મના બીજા ભાગમાં આવું…

રણબીર કપૂરની શમશેરા કેજીએફ જેવી હોવાનું કહેવાઈ રહ્યું છે

રણબીર કપૂર તેના એક્શન અવતારના કારણે હાલ ચર્ચામાં છે. બ્રહ્માસ્ત્ર અને શમશેરામાં રણબીરે દિલધડક સ્ટન્ટ્‌સ અને એક્શન સીન્સ કર્યા છે.…

ફિલ્મ ફુકરે-૩નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે

વર્ષ ૨૦૧૩માં શરુ થયેલી ફિલ્મ સિરીઝ ‘ફુકરે’ ની ત્રીજી એડિશન આવી રહી છે. આ સિરીઝની પહેલી બે ફિલ્મો ‘ફુકરે’ અને…

અમદાવાદમાં ચાર શંકમંદો ભાગ્યા છે ત્યાર બાદ તે પોલીસ જ નીકળી

અમદાવાદમાં આગામી ૧ જુલાઈએ અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા યોજાશે. જેને પગલે ગૃહમંત્રી પણ શહેરમાં આવવાના હોવાથી પોલીસ કેટલી એલર્ટ છે તે…

Latest News