News
ગિફ્ટ સિટીના વિકાસ સાથે રિયલ એસ્ટેટ ડેવલપર્સે તેમાં વધુ પ્રોજેક્ટ્સની યોજના બનાવી
ભારતના પ્રથમ અને એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (આઇએફએસસી) ધરાવતા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) અમદાવાદ અને ગાંધીનગર ટ્વિન…
અમદાવાદમાં 50,000 વૃક્ષો વાવવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક
ચિરિપાલ ગ્રૂપ તેના પર્યાવરણ-મેત્રીપૂર્ણ પ્રતિબદ્ધતાનાં ભાગરૂપે અમદાવાદના ગ્રીન કવરને વધારવાની ઝુંબેશમાં મિર્ચી સાથે હાથ મિલાવ્યો છે. “ચિરિપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા” નામની આ…
હરિ કરે એ સાચુ…કે બ્રધર્સ મોશન પિક્ચર્સ દ્વારા પ્રોડ્યુસ આગામી ગુજરાતી ફિલ્મ સૈયર મોરી રે.. નું ટ્રેલર લૉન્ચ કરાયું
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી કેટલાક વણસ્પર્શ્યાવિષયને આવરી લઇ નવા ઉદાહરણો પુરા પાડી રહી છે. આ ગુજરાતી ફિલ્મોની યાદીમાં હવે અપકમિંગ ગુજરાતી…
નિર્માતા યશ રાજ ફિલ્મ્સે શાહરૂખ ખાનની “પઠાણ” માટે ફર્સ્ટ લુક જાહેર કર્યો
પઠાણ નો ફર્સ્ટ લૂક થયો રિલીઝ 25મી જાન્યુઆરી, 2023ના રોજ થિયટર માં થશે રિલીઝ પઠાણનો મોશન પોસ્ટરમાં લુક સામે આવ્યો…
માનસ વ્યાસગુફા થી બાપુ અને સંતો સાથે સમગ્ર કથામંડપ રાસ-નૃત્યમાં ઝૂમ્યો અને અલૌકિક દ્રશય રચાયું.ગીતાજીનાં અંતિમ ચાર શ્લોકો પણ ચતુ:શ્લોકી છે
વ્યાસનો વાક્ વિલાસ એ વાણીનું ઐશ્વર્ય,માધુર્ય અને વૈભવ છે.સાતમા દિવસની કથા પ્રારંભે બાપુએ જણાવ્યું કે ગઈ કાલે આપણે વ્યાસવિલાસ વિશે…
નાલંદા – પબ્લિક રિલેશન્સ સોસાયટી ઑફ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ફોરમ લૉન્ચ
અમદાવાદ મેનેજમેન્ટ અસોશિએશન ખાતે તા. ૨૫મી જૂનના રોજ નેશનલ કાઉન્સિલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અતિથિ વિશેષ તરીકે પ્રદીપ પરમાર (મિનિસ્ટર ઓફ સોશ્યલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત), અનુરાગ બત્રા (ચેરમેન - બિઝનેસ વર્લ્ડ), સુરેશ એન નાયર (ડે. જનરલ મેનેજર,…
એસ્ટ્રોવર્લ્ડ-ભારતનો સૌથી મોટો આધ્યાત્મિક સર્વગ્રાહી આરોગ્ય અને સુખાકારી એક્સ્પો પ્રથમ વખત અમદાવાદમાં ૨૫-૨૬ જૂનના રોજ સિંધુ ભવન બેન્ક્વેટ હોલમાં યોજાશે
જેમાં દેશભરમાંથી આવેલ એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે તેવા એસ્ટ્રોવર્લ્ડ એક્સ્પોનું ઉદ્ઘાટન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કરશે, .એસ્ટ્રોવર્લ્ડ એક્ઝિબિશનની આ…
ગાંધીધામમાં ૯ વર્ષના બાળકનું લિફ્ટમાં માથુ ફસાઈ જતા મોત
ગાંધીધામના સેક્ટર ૨માં પ્લોટ નંબર ૪૧ ખાતે આવેલા બે માળના બંગલોમાં ઘર કામ માટે આવેલી મહિલનો ૯ વર્ષીય પુત્ર વિશાલ…
અમદાવાદની રથયાત્રામાં ૨૫૦૦ બોડી ઓન કેમેરાથી પોલીસ નજર રાખશે
રથયાત્રાના રૂટ પર છેલ્લા બે મહિનાથી ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. આ વખતે સમગ્ર રૂટ પર ટીઝર ગનનો પણ…
અગ્નિવીરોનું ૪ વર્ષ મૂલ્યાંકન થયા બાદ સેનામાં સામેલ થઈ શકશે : લેફટનન્ટ જનરલ
અગ્નિવીર ચાર વર્ષમાં ખૂબ જ મહેનત કરીને ઘણું બધું શીખશે, જેથી તેમનામાં એક આત્મવિશ્વાસ ઊભો થશે. તમામ હથિયાર અને સેવાઓમાં…
