News

આજે ગાંધી જ્યંતિ : જુદા જુદા કાર્યક્રમોનું આયોજન

અમદાવાદ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજ્યંતિની ઉજવણી જારદાર રીતે કરવામાં આવનાર છે. જુદા જુદા કાર્યક્રમોનું આયોજન

કાશ્મીરમાં કુખ્યાત ત્રાસવાદી સંગઠનોની કમર તુટી રહી છે

નવી દિલ્હી: જમ્મુકાશ્મીરમાં મજબુત ગ્રાઉન્ડ ઇન્ટેલિજન્સની સહાયથી ત્રાસવાદીઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે હવે ત્રાસવાદી સંગઠનની કમર…

ગેરકાયદે દબાણ અને આડેધડ પાર્કિગ સામે ફરીથી અભિયાન

અમદાવાદ: શહેરમાં આડેધડ પાર્કિગ અને ગેરકાયદે બાંધકામને લઇ શહેર પોલીસ  તંત્ર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો ફરી એકવાર ગેરકાયદે દબાણ…

ત્રણ જગ્યા પર ત્રાસવાદીઓ સામે કાર્યવાહી, એક ફુંકાયો

શ્રીનગર:જમ્મુ કાશ્મીરમાં સક્રિય રહેલા ત્રાસવાદીઓ સામે ઓપરેશન ફરી હાથ ધરવામાં આવ્યુ છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમત વધી : લોકો હવે ત્રાહીમામ

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. એક દિવસના ટુંકા વિરામ બાદ ભાવમાં ફરી વધારો…

આક્ષેપો છતાંય રાફેલ ડિલને રદ નહીં થાય : અરૂણ જેટલી

નવી દિલ્હી: ફ્રાંસના પૂર્વ પ્રમુખ ઓલાંદના નિવેદનના પરિણામ સ્વરૂપે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપબાજીનો દોર જારી છે.

પ્રદૂષણ ફેલાવતાં ઔદ્યોગિક એકમમાં અમદાવાદ મોખરે

અમદાવાદ: હવા, પાણી અને જમીનનું ગંભીર અને જોખમી પ્રદૂષણ ફેલાવતાં ઔદ્યોગિક એકમોમાં સમગ્ર રાજયમાં અમદાવાદનું નામ મોખરાના સ્થાને આવતાં નગરજનો…

ગણેશ વિસર્જનની આડમાં પાસનું શક્તિ પ્રદર્શન થયું

અમદાવાદ: ગણેશ વિસર્જનની આડમાં એસપીજી અને પાસ દ્વારા સુરતમાં જોરદાર શક્તિ પ્રદર્શન કરાયુ હતું. પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ…

હિઝબુલે કરપીણ હત્યાની જવાબદારી સ્વીકારી…

શ્રીનગર: હાલમાં જ આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીને પોલીસ કર્મચારીઓને રાજીનામુ આપી દેવા અથવા તો મરવા માટે

પાકિસ્તાનની સાથે સૂચિત મંત્રણા રદ કરવાનો નિર્ણય

નવી દિલ્હી: બીએસએફ જવાનની અમાનવીય હત્યા અને ત્યારબાદ પોલીસ જવાનોનું અપહરણ કરીને ઘાતકી હત્યા કરવાના

Latest News