News
વડોદરામાં 10માંથી 9 લોકોને છે ‘વિટામિન ડી’ની ઉણપ: ટાટા ૧ એમજી લેબ્સ
વડોદરા :ટાટા 1એમજી લેબ્સ દ્વારા શહેરમાં કરાયેલા પરીક્ષણોના ડેટા અનુસાર છ મહિનાના સમયગાળા દરમિયાન વડોદરામાં લગભગ 89% લોકો વિટામિન ડીની ઉણપથી પીડાય છે.વડોદરામાં દેશભરના એ 27 શહેરોમાં વિટામિન- ડીની ઉણપની ઘટના સૌથી વધારે હતી, જેમના વિટામિન ડી ટેસ્ટના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું…
ઉત્તરપ્રદેશના લખનઉમાં બિલ્ડીંગ ધરાશાયી થઇ
ઉત્તરપ્રદેશના લખનઉમાં વજીર હસનગંજ રોડ પર રહેણાંક મકાન ધરાશાયી થતાં ખળભળાટ મચી ગયો છે. આ અકસ્માતમાં ઘણા લોકો દટાયા હોવાની…
ગુજરાતનું સૌથી લોકપ્રિય લક્ઝરી સલૂન રિફ્લેક્શન્સની અમદાવાદમાં શરૂઆત કરવામાં આવી
અમદાવાદ: ગુજરાતની અગ્રણી લક્ઝરી સલૂન ચેઇન, રિફ્લેક્શન્સ, રાજ્યમાં તેનું 5મું સલૂન લોન્ચ કરે છે, જેનું સૌપ્રથમવાર પ્રેમચંદ નગર રોડ, બોડકદેવ…
લંડનમાં હવસખોર પોલીસે અનેક મહિલાઓ સાથે આચર્યું દુષ્કર્મ!..
ડેવિડ કેરિક નામનો નરાધમ અત્યારે હાલ લંડનમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેણે સ્ત્રીઓને વાસનાનો શિકાર બનાવી છે. લંડન મેટ્રોપોલિટન પોલીસ…
ઝડપી-આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વધુ એક કદમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશાને વધુ વેગ આપવાની નેમ સાથે નવી ૭ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી…
સ્ટાર્ટઅપ્સ માટે સાનુકૂળ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ : ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી
સ્ટાર્ટઅપ દિવસ નિમિત્તે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા ભાટ ખાતે નેશનલ 'વાર્ષિક સ્ટાર્ટઅપ સમિટ -૨૦૨૩ એમ્પ્રેસેરિયો' નું ઉદ્યોગ રાજ્ય મંત્રી …
કડકડતી ઠંડીમાં ગીરગઢડામાં રાત્રિના સમયે બે સિંહનુ નાઈટ પેટ્રોલિંગ!..સોશિયલ મીડિયામાં થયો વીડિયો વાયરલ
ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા નજીક ગીર જંગલના વન્ય પ્રાણીઓ અવાર નવાર ગ્રામ્ય વિસ્તારમાં આવી પશુના મારણ કરી જતાં હોય છે.…
સુરતમાં ગેસથી ફુગ્ગા ફુલાવતી વખતે વધુ પ્રેશરથી ગેસની બોટલમા બ્લાસ્ટ, ૧નું મોત, ૨ને ઇજા
સુરતમાં પતંગની સાથે સાથે ફુગ્ગાઓ પણ ખૂબ મોટા પ્રમાણમાં વેચાતા હોય છે. ઘણા લોકો રોજગારી મેળવવા માટે ગેસની જે બોટલો…
સુરતમાં ૧ વર્ષની બાળકીનું બાથરૂમમાં રમતા-રમતા પાણીના ટબમાં પડી જતાં મોત
સુરતમાં ફરી એક વખત માતા-પિતાને સાવચેત કરતો લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. બાળકોને એકલા રમતા મૂકી કામમાં વ્યસ્ત રહેતા…
નેપાળમાં ક્રેશ થયેલું યેતી એરલાઇન્સનું વિમાન ૧૫ વર્ષ જૂનું હતું, જાણો શું છે હકીકત?..
નેપાળના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે યેતી એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં ૬૮ જેટલા લોકોના મોત નીપજ્યા હતા અને…
