News
અમેરીકામાં ટીકટોક સ્ટાર ક્રિસમસ શોપિંગ કરવા ગયો ને, જાહેરમાં ગોળી મારીને કરી હત્યા
ટીકટોક સ્ટાર બુગી બુની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે. મળેલ માહિતી અનુસાર તેઓ એક સ્ટોરની બહાર ક્રોસફાયરમાં ફસાઈ ગયા…
વેપારીઓ ૧ જાન્યુઆરીથી આંદોલન કરશે, GST અને ઈ-કોમર્સ અંગેની આ છે માંગ
૧ જાન્યુઆરી ૨૦૨૩થી એટલે કે નવા વર્ષના પહેલા દિવસથી દેશભરના વેપારીઓએ આંદોલન કરવાનો ર્નિણય લીધો છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા…
રાજ્યભરનાં ૮૬ હેરિટેજ પ્રેમીઓને અતુલ્ય વારસો આઈડેન્ટેટી એવોર્ડ ૨૦૨૨ એનાયત કરવામાં આવશે
હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર દ્વારા “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ - ૨૦૨૨” જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત નીચે દર્શાવેલ પાંચમાંથી…
આશારામ બાપુનું પ્રોસ્ટેટનું ઓપરેશન ટૂંક સમયમાં થશે.
યુગના પ્રચારક સંત શ્રી આશારામ જી બાપુ, જેઓ હાલમાં જોધપુર જેલમાં છે, તેમને સારવાર માટે પહેલા 3જી અને ત્યારબાદ 10મી…
નવા ભારત માટે એસએમઇ નિકાસને વેગ આપવા ઈન્ડિયન એક્સપોટર્સ સમિટ અને બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું
ગ્લોબલ ફેડરેશન ફોર એન્ટરપ્રેન્યોર્સ (જીએફઇ) એક્ટિવબ્રેઇન્ઝઅને આઇડિયાઝ2એક્ઝિક્યુશન સાથે મળીને 16મી ડિસેમ્બર 2022ના રોજ અમદાવાદના આશ્રમ રોડ સ્થિત હોટેલ સિલ્વર ક્લાઉડ ખાતે ઈ ન્ડિયન એક્સપોટર્સ…
એકેડેમી ઓફ પીડિયાટ્રીક્સ, ગુજરાતની 48મી એન્યુઅલ સ્ટેટ કોન્ફરેન્સ “ગુજપીડિકોન 2022” યોજાશે
એકેડમી ઑફ પીડિયાટ્રિક્સ દ્વારા ત્રિદિવસીય 48મી એન્યુઅલ સ્ટેટ કોન્ફરેન્સ “ગુજપીડિકોન 2022”નું આયોજન આવશે. જેમાં ગુજરાત અને ગુજરાત બહારના આશરે 500થી…
મધ્યપ્રદેશના ભોપાલમાં પોલીસે એક રાતમાં આટલા લોકોની ધરપકડ કરી, કેમ થયું આ અભિયાન
ભોપાલઃ મધ્ય પ્રદેશમાં શનિવાર અને રવિવારની રાતે ચલાવવામાં આવેલા અભિયાનમાં ૯,૦૦૦થી વધારે લોકોની ધરપકડ કરવામા આવી છે. આ ૯૦૦૦ લોકોમાં…
મુખ્ય અતિથિ અને જાણીતા વૈજ્ઞાનિક ડૉ. રઘુનાથ માશેલકરે 44મા જમનાલાલ બજાજ ફાઉન્ડેશન પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કર્યા
મુંબઈ, 8મી ડિસેમ્બર, 2022: જમનાલાલ બજાજ ફાઉન્ડેશન દ્વારા જમનાલાલ બજાજ ઍવોર્ડ્સની 44મી આવૃત્તિમાં માનવતાવાદી અને સામાજિક કાર્યના ક્ષેત્રમાં તેમના દ્રષ્ટાંતરૂપ…
આત્મનિર્ભર ભારત – એક મોટી પહેલ રાષ્ટ્રની સમૃદ્ધિ તરફનું સર્વાંગી પરિવર્તન – લે. જન. અભય ક્રિષ્ના, (નિવૃત્ત)
ઉપશિર્ષકઃ આપણી આર્થિક પ્રગતિ ન માત્ર એક નવી ઊંચાઈ સર કરશે, પરંતુ એ સમાજના દરેક સ્તર પર સમૃદ્ધિ અને આનંદના…
