News
મોરારી બાપુએ પીએમ મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી, G20ની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા
પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના પ્રચારક, મોરારી બાપુએ, લોકપ્રિય નેતા 73 વર્ષના થાય તેના એક દિવસ પહેલા શનિવારે વડા પ્રધાન…
ઉતરપ્રદેશમાં વરસાદનો કહેર મચ્યો, ભારે વરસાદના કારણે ૧૯ લોકોના મોત
રવિવારે રાત્રે શરૂ થયેલા વરસાદને કારણે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે ત્યારે ભારે વરસાદના કારણે…
સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન
છેલ્લાં 14 વર્ષથી પબ્લિક રિલેશન્સ સેવા પૂરી પાડતી સંસ્થા 'સેતુ મીડિયા' દ્વારા તેની 14મી વર્ષગાંઠ નિમિતે મીડિયાના મિત્રો અને તેમના…
સારેગામા ગુજરાતી એ “થનગનાટ”માં ગુજરાતના ૨૫ આઇકોનિક ગરબાને રિક્રિએટ કર્યા
નવરાત્રીનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. ત્યારે આ નવરાત્રી પર સારેગામા ગુજરાતી તમામ ગુજરાતીઓ માટે એક સરપ્રાઈઝ લઇ ને આવ્યું…
૧૫મા શ્રીદ્વારકાધીશ કાંકરોલી નરેશ તરીકે ડૉ. વાગીશકુમારજીને ઘોષિત કરવામાં આવ્યા
નવા પીઠાધીશ તરીકે ડૉ. વાગીશકુમારનો રાજતિલક સાથે ગાદીપતિ તરીકે બિરાજમાન કરવામાં આવતાં સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિમાં આનંદની લહેર વ્યાપી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિ.સં. ૧૯૫૨માં તત્કાલીન મેવાડ નરેશ કુંવર અમરિસંહએ તૃતીય પીઠાધીશ ગો.શ્રી વ્રજભૂષણજી પ્રથમને કાંકરોલી રાજનગર મેટ કરીને તૃતીય ગૃહ તિલકાયાને કાંકરોલી નરેશના રાજ્યાધિકાર આપ્યા હતા. નવમા તિલકાયાન શ્રી ગિરીધર લાલ મહારાજના સમયગાળા દરમિયાન કાંકરોલીનું સ્વાયત્તશાસન તૃતીય પીઠાધીશના હાથમાં આપ્યું હતું. ત્યાર બાદ તૃતીય ગૃહના તમામ તિલકાયનોએ શ મંદિરના કુશળતાપૂર્વક રાજ્ય વ્યવસ્થા તરીકે ડૉ. સંભાળી હતી. આજે પણ ઉદયપુરના મહારાણાનો રાજ્યાભિષેક તૃતીય…
ટૂંક સમયમાં પરંપરાગત દવાઓ પર ભારતની મહોર હશે, કેન્દ્રસરકારે સમિતિની પણ રચના કરી
ટૂંક સમયમાં પરંપરાગત દવાઓ પર ભારતની મહોર હશે. આના કારણે પ્રાચીન દવાઓ અને તેમાંથી બનતી વસ્તુઓ પર ભારતનો એકાધિકાર રહેશે.…
ઇસ્લામિક આક્રમણને કારણે બાળ લગ્ન અને સતી પ્રથા જેવા દુષણો આવ્યા : RSS નેતા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એક વરિષ્ઠ નેતાએ બાળ લગ્ન અને સતી પ્રથા પર મોટું નિવેદન આપ્યું છે. આરએસએસના વરિષ્ઠ કાર્યકર્તા…
કોંગ્રેસ માટે પરિવાર ફર્સ્ટ અને અમારા માટે રાષ્ટ્ર-વૈજ્ઞાનિક ફર્સ્ટ : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ માટે ચંદ્રયાન દ્વારા પસંદ કરાયેલ સ્થળને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિવશક્તિ પોઈન્ટ નામ આપ્યું છે. પીએમ…
પત્રકારત્વમાં 30 વર્ષ નીસ્વાર્થ ભાવે સેવા આપનાર વી.એન.બાલક્રિષ્ણની બહેનની સારવારમાં સહયોગ કરવા દર્દભરેલી વિનંતી
વી.એન.બાલક્રિષ્ણને પત્રકારત્વમાં 30 વર્ષ નીસ્વાર્થ ભાવે સેવા આપી છે ગુજરાતમાં ત્રીસ વર્ષ સુધી પત્રકારત્વ ક્ષેત્રે પોતાની સેવા આપીલ ચુકેલા વી.એન.બાલક્રિષ્ણન…
ZEISS SMILE: વિઝન કરેક્શન ટેકનોલોજીમાં અગ્રણી
ભારતમાં ઝડપી સ્વીકાર્યતા અનુભવી રહી છે
~અદ્યતન ટેકનોલોજી મારફતે સુધારેલા વિઝન તરફેનો ભારતનો માર્ગ ~ ZEISS મેડીકલ ટેકનોલોજી, કે જે પ્રગતિ, કાર્યક્ષમતા અને હેલ્થકેર ટેકનોલોજીમાં ઍક્સેસને…
