News

AMAZON Business ની ભારતમાં બિઝનેસ ગ્રાહકોને સશક્ત બનાવવાના 6 વર્ષની ઉજવણી

અમદાવાદ: સપ્ટેમ્બર 2017માં શરૂ કરાયેલ, એમેઝોન બિઝનેસ આ વર્ષે ભારતમાં બિઝનેસ ગ્રાહકોને સશક્તિકરણના છ વર્ષ પૂરા કરે છે, તેમને સીમલેસ અને…

મહારાષ્ટ્રના નાંદેડ અને ગુજરાત ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

          ગત દિવસોમાં મહારાષ્ટ્રના નાંદેડ ખાતે સરકારી હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં 24 લોકોના મૃત્યુ નોંધાયા છે.  આ દુઃખદ ઘટના બની છે તેમાં જે લોકોના મૃત્યુ થયાં તેમાં 12 નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. એ સિવાય અન્ય ૧૨ વ્યકિતઓના મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૬૦૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.                 આ સિવાય ગુજરાતના વિવિધ સ્થળોએ અકસ્માતની ઘટનામાં ૬ જેટલા લોકોના મોત થયા છે. કાલાવડ,ભાવનગર જેવા સ્થળોએ વિવિધ અકસ્માતની ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે ૯૦,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આમ કુલ મળીને રુપિયા ૪,૫૦,૦૦૦ની રાશિ અર્પણ કરી છે.  મોરબી ખાતે ચાલી રહેલી રામકથામાંથી પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. મહારાષ્ટ્રના રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ અર્પણ કરવામાં આવશે.

અમદાવાદ સ્થિત જાણીતી બ્રાન્ડીંગ એજેન્સી પિક્સેનાઈટ પ્રાઇવેટ લિમિટેડ બે પ્રતિષ્ટિત એવોર્ડ્સ થી સન્માનિત

અમદાવાદ : અમદાવાદના ક્રિએટિવ માઇન્ડ્સ માટે આ ખરેખર ગર્વની ક્ષણ અને જાહેરાત છે કારણ કે તાજેતરમાં અમદાવાદ સ્થિત અગ્રણી 360-ડિગ્રી…

બાળકો માટે ફ્રી ડેન્ટલ હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરાયું

કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર તથા મા કમલા ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે શહેરના યુવા વર્ગ દ્વારા બાળકો તથા શિક્ષકો…

TAJ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા ઘ્વારા 700 કિલો કચરો એકત્ર કરી સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો

TAJ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા, ગુજરાતના સહયોગીઓએ જીએમ તરોનિશ કરકૈયા અને ચંદ્રવીર સિંહના નેતૃત્વ હેઠળ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…

AIRTELના નેટવર્કમાં 50 મિલિયન અજોડ ગ્રાહકો જોડાતાં 5Gમાં નોંધપાત્ર વૃદ્ધિ

દેશમાં સૌથી ઝડપી શરૂઆતમાંથી એક તરીકે એરટેલ 5G પ્લસ હવે સર્વ 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે.…

માનસ સમજવા શ્રદ્ધા,સાધુ સંગ,પરમાત્મામાં પ્રેમ જરૂરી છે

કબીર આશ્રમ મોરબીથી પ્રવાહિત રામકથાના બીજા દિવસના પ્રારંભ પહેલા રાષ્ટ્રપ્રીતિ,રાષ્ટ્રનીતિ માટે એક મહત્વનો કાર્યક્રમ જાહેર થયેલો.આજે સવારે સ્વચ્છતા અભિયાન હતું…

રાજસ્થાનમાં મહિલાએ ભાજપના સાંસદને ફોન પર ધમકી આપી ને સાથે દુર્વ્યવહાર પણ કર્યો

હવે તો રાજકારણીઓ પણ નકલી કંપનીઓ દ્વારા છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે. તાજેતરનો મામલો રાજસ્થાનના સીકરનો છે, જ્યાં ભાજપના સાંસદ…

મણિપુરમાં હિંસક પ્રદર્શન, ગુસ્સે ભરાયેલા ટોળાએ CMના પૈતૃક ઘર પર હુમલાનો પ્રયાસ કર્યો

મણિપુરમાં બે વિદ્યાર્થીઓની હત્યાથી ગુસ્સે ભરાયેલા ટોળાએ ગત મોડી સાંજે મુખ્યમંત્રી એન બિરેન સિંહના પૈતૃક નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ…

પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (PRCI) દ્વારા પબ્લિક રિલેશન્સ સોસાયટી દિલ્હી (PRSD)ના સહયોગથી આયોજિત થઇ 17મી વૈશ્વિક કોમ્યુનિકેશન કોન્ક્લેવ

નવી દિલ્હી: પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ  અમદાવાદ ચેપ્ટર દ્વારા આજે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં, મુખ્ય અધિકારીઓ જેવા કે શ્રી વિનોદ…

Latest News