સ્થાનિક સમાચાર
સ્વામી વિવેકાનંદજીની ૧૫૬ મી જન્મજયંતિ નિમિત્તે ધરમપુરમાં યુવારેલી તથા યુવા સંમેલન યોજાશે
વલસાડ : શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુરના ઉપક્રમે આગામી ૧૨મી જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ વિશ્વાચાર્ય સ્વામી વિવેકાનંદજીની ૧૫૬ મી…
૧૧મી જાન્યુઆરીના રોજ સોનગઢ ખાતે પતંગોત્સવ યોજાશે
વ્યારા: આગામી તા. ૧૧મી, જાન્યુઆરીના રોજ સવારે ૧૦ કલાકે તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલી સાર્વજનિક હાઇસ્કુલ, સોનગઢના પટાંગણમાં જિલ્લા વહીવટીતંત્ર…
જીએલએફ ખાતે ‘માઇક્રોફિક્શન-૨’ પુસ્તકનું વિમોચન
ખબરપત્રી,અમદાવાદઃ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ ખાતે સર્જન ગ્રુપ દ્વારા લિખિત પુસ્તક 'માઇક્રોફિક્શન-૨' અને ડો. હાર્દિક યાજ્ઞિક દ્વારા લેખિત પુસ્તક 'ટૂંકૂને ટચ'…
મળો ‘ભદ્રંભદ્ર’, ‘અલીડોસો’ અને ‘સાંસાઈ’ને માઇક્રોફિક્શન અવતારમાં
ગુજરાતી સાહિત્યના વાચકોવર્ગમાં 'ભદ્રંભદ્ર' પાત્ર અને નવલિકા ખૂબ જ લોકપ્રિય રહ્યા છે. આજની નવી પેઢીને 'ભદ્રંભદ્ર', 'અલીડોસો' અને 'સાંસાઈ' જેવા…
અનોખુ પક્ષી બચાવો અભિયાન ‘પેડલ ફોર સેવ બર્ડ’
અનોખુ પક્ષી બચાવો અભિયાન 'પેડલ ફોર સેવ બર્ડ' છેલ્લા કેટલાંક વર્ષોથી ઉત્તરાયણ તહેવાર દરમિયાન ચાઇનીઝ દોરીનો ઉપયોગ થતો રહે છે.…
અગ્રવાલ એપાર્ટમેન્ટના રહેવાસીઓનું ઉદાહરણીય કાર્ય
વિતેલા વર્ષને અલવિદા આપવા અને નવા વર્ષને વધાવવા અનેક આયોજન થતા હોય થતાં હોય છે. લોકો મિત્રો કે ફેમિલી સાથે…
જોય એજ્યુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અનોખી પહેલ
મોજ-મસ્તી, આનંદ સાથે જીંદગીને જીવી લેવાની નવા વર્ષની ઉજવણી કરવા ખાસ કરી યુવાઓ ખૂબ જ ઉત્સાહિત હોય છે. આ ઉજવણીનો…
શ્રી ગુજરાત ભાવસાર સમાજ દ્વારા યોજવામાં આવ્યો જીવનસાથી પસંદગી મેળો
શ્રી ગુજરાત ભાવસાર સમાજ દ્વારા અમદાવાદ ખાતે ૩૯માં જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સાથે યુવક-યુવતીઓની પરિચય પુસ્તિકા…
ધોરણ ૧૦ અને ૧૨ની માર્ચ-૨૦૧૮માં લેવાનાર પરીક્ષાનો કાર્યક્રમ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની માર્ચ-૨૦૧૮માં લેવાનાર પરીક્ષાનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો.…
ફ્લાવર શોની ફોરમથી અમદાવાદીઓ આકર્ષાયા
રિવરફ્રન્ટ ખાતે સતત છઠ્ઠા વર્ષે યોજાઇ રહ્યો છે ફ્લાવર શૉ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શિયાળાના ખુશનુમા વાતાવરણમાં ફુલોની આહલાદકતા અને…
