સૌરાષ્ટ્ર

સાંસદ પૂનમ માડમએ જામનગરથી રામભક્તોની સ્પેશિયલ આસ્થા ટ્રેનને લીલી ઝંડી બતાવીને અયોધ્યા જવા માટે પ્રસ્થાન કરાવ્યું

ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ સ્થળ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમગ્ર દેશમાં શ્રી રામમય માહોલ બન્યો છે.…

12 વર્ષના બાળકના હાડકાનું ટ્યુમરને ઈન્ટરવેન્શનલ રેડીયોલોજીની લેટેસ્ટ ટેક્નોલોજી ની મદદથી કાપા વગર દૂર કરવામાં આવ્યું

રાજકોટ: 12 વર્ષના એક બાળકને ડાબી જાંઘમાં 5-6 મહિનાથી અસહ્ય દુ:ખાવો થતો હતો અને તે પોતાના માતા- પિતા સાથે વોકહાર્ટ…

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનારા મૌલાના સલમાન અઝહરીની મુંબઈથી અટકાયત

ગુજરાત ATS અને જૂનાગઢ પોલીસની ટીમ મુંબઈથી લઈ અમદાવાદ પહોંચીઅમદાવાદ : ગુજરાતના જૂનાગઢમાં કથિત રીતે હેટ સ્પીચ આપવાના મામલામાં મૌલાનાની…

અમરેલીના રાજુલામાં શ્રી રામકૃષ્ણ આરોગ્ય હોસ્પિટલના રૂમમાં દીપડો ઘુસી જતાં દોડધામ મચી

અમરેલી પંથકમાં અવારનવાર વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારોમાં આવી ચડે છે. ક્યારેક સિંહોના આંટાફેરા સામે આવે છે તો ક્યારેક દીપડો દેખા…

ગીર સોમનાથમાં મુખ્ય મંદિરની આસપાસના દબાણો હટાવાયા

ગીર સોમનાથમાં વિવિધ પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા છે. મુખ્ય મંદિરની આસપાસ હમીરજી સર્કલ, પાર્કિંગ એરિયા સહિતના દબાણો હટાવવામાં આવ્યા…

રાજુલાના વાવેરા ગામે સિંહણે બે વ્યક્તિ પર હુમલો કર્યો

સિંહણના હુમલાની ખબરથી લોકોમાં ભારે ફફડાટ ફેલાયોસિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં સિંહો અવારનવાર માનવ વસાહતમાં આવી જાય છે. સિંહ માનવભક્ષી…

રાજકોટમાં સિટી બસે બાઈક ચાલકને અડફેટે લીધો, બસ ડ્રાઈવર નશામાં હોવાનું અનુમાન

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર રાજકોટમાં અકસ્માતની ઘટના બની છે. રાજકોટના ભક્તિનગર સર્કલ…

લગ્ન કરી બંને મિત્રો પત્નીઓ સાથે ઘરે પરત ફરી રહ્યા હતા અને બંને યુવતીઓ એક સાથે નાસી ગઈ

કાલાવડ તાલુકાના વીરપુર ગામે રહેતા બે મિત્રો લુટેરી દુલ્હનનો ભોગ બન્યાજામનગર :ફરી એક વખત લુટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે.…

સુરેન્દ્રનગરના મુળી, થાનગઢમાં સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો પાણીની ચોરી કરવા મજબૂર

સુરેન્દ્રનગરના મુળી અને થાનગઢ પંથકમાં સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો પાણીની ચોરી કરવા મજબૂર બન્યા છે. તેમજ ખેડૂતો પાણીની પાઈપલાઈનો…

અમરેલીના રાજુલાના મીરાદાતાર વિસ્તારમાં પ્રથમવાર વીજળી આવતા સ્થાનિકોમાં ભારે ઉત્સાહ

દેશ આઝાદીનો અમૃત મહોસ્તવ યોજી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના રાજુલાના મીરાદાતાર વિસ્તારમાં ખરેખર અમૃતકાળ શરૂ થયો છે. કારણકે અહીંના…

Latest News