ગુજરાત

ઈમરાન હાશ્મી અને ‘તસ્કરી’ની ટીમ અમદાવાદમાં ઉત્તરાયણના રંગે રંગાઈ

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાસ ‘તસ્કરી’ પતંગ ઉડાવી ઉજવણીમાં જોડાઈ કાસ્ટ અમદાવાદ : નેટફ્લિક્સની આવનારી કસ્ટમ્સ એન્ટરટેનર સિરીઝ  તસ્કરી: ધ સ્મગ્લર્સ…

અકસ્માત પછીના ‘ગોલ્ડન અવર’ દરમિયાન ઝડપી અને ઉચ્ચ સ્તરની ટ્રોમા કેર સુવિધાની ઉપલબ્ધતા દેવદૂત સમાન

પ્લુટો સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટરના ડૉ. દિનેશ તિવારી દ્વારા કટોકટીના સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતો પર પ્રકાશ પાડ્યો હિંમતનગર…

રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે સ્વદેશી જાગરણ મંચ દ્વારા સમગ્ર દેશમાં ‘સ્વદેશી સંકલ્પ દૌડ’નું આયોજન

અમદાવાદ :સ્વામી વિવેકાનંદ જયંતિ અને રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે 12 જાન્યુઆરીના રોજ સ્વદેશી જાગરણ મંચ દ્વારા સમગ્ર દેશમાં ‘સ્વદેશી સંકલ્પ…

વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી તથા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ…

ઉંમરને નહીં, ઊર્જાને સલામ: લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232B1 દ્વારા વડીલોનું ભવ્ય વંદન

આજ રોજ 11મી જાન્યુઆરી 2026ના રોજ લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232B1 દ્વારા “વડીલોના વંદન” નામનું એક ભાવસભર અને સ્મરણિય કાર્યક્રમનું આયોજન કરવામાં…

હિમાચલ પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં અકસ્માતમાં મૃતકોને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય અર્પણ કરી

ગઈકાલે હિમાચલ પ્રદેશમાં એક બસ દુર્ધટનામાં ૧૪ લોકોનાં મોત નિપજયા છે તેવા દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે. વધુ વિગતો અનુસાર…

50 દેશોના 1000 પતંગબાજો, પીએમ મોદી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો પ્રારંભ કરવાશે

ગુજરાત આગામી ૧૪ જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે આગામી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન…

સોમનાથ સ્વાભિમાન પર્વ: ભદ્રકાળી મંદિરના શિલાલેખમાં કંડારાયેલો સોમનાથનો કાલજયી ઈતિહાસ

પ્રભાસ પાટણની આ પવિત્ર ધરતી અનેક ઐતિહાસિક ધરોહરો અને સભ્યતાઓ સાચવીને બેઠી છે. આ ભૂમિ કેટલી પવિત્ર, સમૃદ્ધ અને સ્વર્ણિમ…

સોમનાથ સ્વાભિમાન પર્વ પર ભવ્ય અને દિવ્ય માહોલ સર્જાયો, ડમરૂના નાદ સાથે સાધુ-સંતોની રવેડી નીકળી

ગીર સોમનાથ તા.૯ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે ભવ્ય અને દિવ્ય માહોલ સર્જાયો છે, આજે ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના…

રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિરનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના ખનિજ મંત્રાલય દ્વારા મહાત્મા મંદિરમાં યોજાઇ રહેલી રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિરમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, નવા…

Latest News