ગુજરાત

ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારો, હવે વિકાસના કામો માટે 1.50 કરોડના 2.50 કરોડ રૂપિયા આપવામાં આવશે

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકસિત ભારતના નિર્માણના આહવાનને ગુજરાતમાં વિકસિત ગુજરાતથી ઝિલી લેવાની દિશામાં એક…

15 એપ્રિલે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે, નવા સંગઠનની રચના પર ચર્ચા થશે

અમદાવાદમાં આયોજિત કોંગ્રેસના ૮૪માં અધિવેશનમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં એક મહત્વપૂર્ણ ર્નિણય બાબતે ચર્ચા કરતાં કે.સી. વેણુગોપાલે કહ્યું હતું…

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેટર એનર્જી કંપનીના ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે બાવળા તાલુકાના ચાંગોદર ખાતે મેટર એનર્જી કંપનીના નવા ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું…

દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ વર્ષ 2024-25માં કાર્ગો હેન્ડલિંગમાં 150 MMTનો આંકડો પાર કરી ઇતિહાસ રચ્યો!

ભારતના અગ્રણી દરિયાઈ પ્રવેશદ્વાર તરીકે તેના વારસાને મજબૂત બનાવતી એક સીમાચિહ્નરૂપ સિદ્ધિમાં, દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA), કંડલાએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫…

તાંત્રિક વિધિની બહાને યુવતી પર દુષ્કર્મ આચરનાર જૈન મુનિ શાંતિસાગરને 10 વર્ષ કેદની સજા

સુરત : આઠ વર્ષ પહેલા સુરતના ટીમલીયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચરનાર જૈન મુનિ…

રાજ્યમાં રાડ બોલવાશે ગરમી, તાળવું તોડી નાખે એવુ તાપમાન, હવામાન વિભાગે 9 જિલ્લામાં હિટવેવની આગાહી કરી

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના 9 જિલ્લામાં રેડ, યલો અને ઑરેન્જ ઍલર્ટ જાહેર…

હિટવેવથી બચવા સાવચેતી રાખવા શું કાળજી રાખવી, રાખો માત્ર આટલું ધ્યાન

માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ વગેરે જેવાં લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગનો અનુરોધ હાલમાં…

હવામાન વિભાગની આગ ઝરતી આગાહી, ગુજરાતના આ વિસ્તાર હિટવેવની ચેતવણી

અમદાવાદ : હવે જ્યારે રાજ્યમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ૫ દિવસ હિટવેવની…

નવસારીમાં જલાલપોરના દેસાઈ તળાવમાં બોલ લેવા ગયેલ બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત

નવસારી : નવસારીમાં જલાલપોર વિસ્તારના દેસાઈ તળાવમાં બાળકનું ડૂબવાના કારણે મૃત્યુ થયું હતું. આ ઘટના બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી…

તાંત્રિક વિધિને બહાને યુવતી પર દુષ્કર્મ આચરનાર જૈન મુનિ શાંતિ સાગરને સુરત કોર્ટે દોષિત ઠેરવ્યો

સુરત : વર્ષ 2017 માં દુષ્કર્મના આરોપ મામલે સુરત કોર્ટે જૈન મુનિ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. મહાવીર દિગંબર જૈન…