ગુજરાત
ગોધરા-વડોદરા હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત, પિતા અને દીકરીઓ સહિત 4ના મોત
પંચમહાલના ગોધરા-વડોદરા હાઇવે પર તૃપ્તિ હોટેલ નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં, ધોધંબા તાલુકાના બોર ગામના એક પિતા…
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં આપ-કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધન તૂટ્યું, જોવા મળશે ત્રિપાંખિયો જંગ
અમદાવાદ : કડી, વિસાવદરની પેટા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસ ગઠબંધન નહીં કરે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડો.ખ્યાતિ ‘રેવા’ પુરોહિતના પુસ્તક ‘મુઝ મેં મિથિલા બસ ગયા – મિથિલાંચલ ડાયરી’નું લોકાર્પણ થયું
ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદનાં રાષ્ટ્રીય સંગઠનમંત્રી શ્રદ્ધેય શ્રીધર પરાડકરજીના હસ્તે અમદાવાદનાં પત્રકાર-અધ્યાપિકા ડૉ.ખ્યાતિ ‘રેવા’…
સાયનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા આયોજિત સાયનોફેસ્ટમાં બાળકોએ વિજ્ઞાન અને ગણિતને જીવંત બનાવતા 300 થી વધુ પ્રોજેક્ટ્સ રજુ કર્યા
૧૩ એપ્રિલ ૨૦૨૫ ના રોજ, સાયનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશને ગુલમોહર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે તેના બહુપ્રતિક્ષિત વાર્ષિક વિજ્ઞાન અને…
અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર સર્વત્ર ગ્રુપે તેના સાત લેન્ડમાર્ક પ્રોજેક્ટસ રોકાણકારો માટે રજુ કર્યા
અમદાવાદ :ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર સર્વત્ર ગ્રૂપે તેના સાત લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સની વિશિષ્ટ રજૂઆત સાથે પ્રકૃતિ-કેન્દ્રિત જીવનશૈલી માટેની તેની કટીબદ્ધતાના…
કેટરિંગ, ડેકોરેશન, ફોટોગ્રાફી, વેન્યુ બુકિંગ, એન્ટરટેઇનમેન્ટ સાથે સંકળાયેલા બિઝનેસ માટે પ્રથમ વાર ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી પ્લેટફોર્મ EventBazaar.com લોંચ
અમદાવાદ: ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી માટે ભારતના પ્રથમ વ્યાપક ડિજિટલ પ્લેટફોર્મ EventBazaar.com એક ભવ્ય સંગીતમત, ઉત્સવ અને ડિજિટલ ઇનોવેશનથી ભરપૂર કાર્યક્રમમાં સત્તાવાર…
વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનો મહેસાણામાં પ્રારંભ
આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત આસ્થા એકતા અને ઊર્જાના ધામ સમા વિશ્વ ઉમિયાધામમાં જગતજનની મા ઉમિયા ના વિશ્વના સૌથી…
બિન હથિયારી PSIની 472 જગ્યા માટે આજે યોજાશે લેખિત પરીક્ષા યોજાશે, 1.02 લાખ ઉમેદવારો ભાગ લેશે
ગાંધીનગર : ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી-ર૦ર૫ દરમ્યાન લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી, બિન હથિયારી પોલીસ સબ…
બનાસકાંઠામાં પુત્રએ પાવડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી નાખી
બનાસકાંઠામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં નજીવી બાબતે એક પુત્ર એ પોતાની માતાને પાવડાના ઘા મારી મોતને ઘાટ…
આત્મહત્યા માટે ઝેરી દવા ખરીદી, હિંમત ન હાલતા પાણીના કૂલરમાં નાખી દીધી, 125 રત્નકલાકારોનો જીવ જોખમમાં મૂક્યો
સુરતના કાપોદ્રામાં રત્નકલાકારો ને ઝેરી પાણી પીવડાવી હત્યાનો પ્રયાસ કરનાર નિકુંજ દેવમુરારી હવે પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. આરોપી નિકુંજ…
