ગુજરાત
કોંગ્રેસના ૮૪માં અધિવેશનમાં મોદી અને અમિત શાહ વિરુદ્ધ રાહુલે કર્યા આકરા પ્રહારો
કોંગ્રેસની ૮૪માં અધિવેશનની બેઠકમાં વર્તમાન અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર ભાજપ સરકાર પર આક્રમક પ્રહાર કર્યા હતા. રાહુલે ભાજપ પર…
ગુજરાતમાં વીજ દરના ભાવનું માળખું અને તેમાં સતત થઇ રહેલો વધારો…
એફપીપીપીએ- ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા હેઠળ વર્ષમાં દર ત્રિમાસિક ગાળે એકવાર વીજદરમાં સતત વધારો થઈ રહ્યો હોવા…
ગુજરાત સરકાર દ્વારા વર્ગ-1 અને 2ના કર્મચારીઓને પોતાની સ્થાવર મિલકતો જાહેર કરવાનો પરિપત્ર બહાર પડાયો
ગુજરાત સરકાર દ્વારા જુદા જુદા સરકારી વિભાગોમાં ફરજ બજાવી રહેલા વર્ગ-૧ અને ૨નાં કર્મચારીઓને પોતાની સ્થાવર મિલકતો જાહેર કરવાનો આદેશ…
મુખ્યમંત્રી સાથે નીતિ આયોગના વાઇસ ચેરમેનની બેઠક યોજાઇ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે નીતિ આયોગના વાઇસ ચેરમેન ડૉ. રાજીવકુમારની ગાંધીનગરમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાત રાજ્યના વિવિધ વિકાસલક્ષી…
રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીનો સમય લંબાવાયો
માર્ચ માસ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮નો છેલ્લો માસ હોવાથી દસ્તાવેજ નોંધણીની કામગીરીમાં વધારો થયો છે. તેમજ દસ્તાવેજ નોંધણીના કાર્યભારણને જોતાં…
રાજ્યના સાહસિક પર્વતારોહકો માટે પારિતોષિક
એવોર્ડ માટે ૩૧ માર્ચ સુધીમાં અરજી કરવી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પર્વતારોહણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર…
‘આનંદીબેન પટેલ-કર્મયાત્રી’ પુસ્તકનું વિમોચન
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ વિશે આલેખિત પુસ્તક ‘આનંદીબેન પટેલ-કર્મયાત્રી’ નામના પુસ્તકનું વિમોચન રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી…
વડોદરાના ડેસરમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનું નિર્માણ કરાશે
વડોદરા જિલ્લાના ડેસર ખાતે ૧૩૦ એકર વિસ્તારમાં સ્ટેટ ઓફ ધી આર્ટ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનું નિર્માણ કરાશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી…
અનામત ઉમેદવારોનાં જ્ઞાાતિ-પ્રમાણપત્ર નિમણૂક પહેલાં તપાસો : હાઇકોર્ટમાં રિટ
ગુજરાતમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા થતી ભરતીમાં અનામત વર્ગના ઉમેદવારની નિમણૂક પહેલા જાતિના પ્રમાણપત્રોની ખરાઈની માગણી કરતી જાહેરહિતની…
આગામી સમયમાં આવી શકે છે ઇલેક્ટ્રિક બેટરી અને સૌર ઉર્જાથી સંચાલિત BRTS બસો.
તાજેતરમાં સેપ્ટ યુનિવર્સિટીનાં એલ્યુમિનાઇ ધીરજ સંતદાસાની અને સહાયક પ્રોફેસર આનલ શેઠ દ્વારા બેટરીથી ચાલતી બી.આર.ટી.એસ. બસ અને સૌરઊર્જા પાવર સ્ટેશન…
