ગુજરાત

મંત્રીશ્રી ઋષિકેશ પટેલે એકેડેમિયા: ટાઇમ્સ એજ્યુકેશન એક્સ્પો 2025નું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ : ગવર્નમેન્ટ ઓફ ગુજરાત ના મિનિસ્ટર ઓફ હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન , ઋષિકેશ પટેલે શનિવારે એકેડેમિયા: ટાઇમ્સ એજ્યુકેશન એક્સ્પો…

Movie Review BHRAM : હરેક ડગલે જાગે નવો વહેમ શું છે આ સત્ય કે છે કોઈ ભ્રમ?

એન્ટરટેઇનમેન્ટ ડેસ્કઃ ભ્રમ એટલે વાસ્તવિકતાથી અલગ. ખોટી સમજણ કે ધારણા. ભ્રમ એ એવી સ્થિતિ છે જે કોઈ ઘટનાને રહસ્યમય બનાવી…

નૈઋત્યના ચોમાસા આગમન પહેલા જ રાજ્યમાં વરસાદી માહોલ, હવામાન વિભાગે આગામી 6 દિવસ વરસાદની આગાહી કરી

અમદાવાદ : અપર એર સાયલક્લોનિક સર્ક્યુલેશનને કારણે નૈઋત્યના ચોમાસા આગમન પહેલા જ સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ જાેવા મળ્યો હતો,…

નાણાકીય વર્ષ-25માં અદાણી સમૂહનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન: સૌથી ઉંચો એબિટડા રુ.90,000 કરોડ (USD 10.5 બિલિયન)ને સ્પર્શ્યો

વ્યવસાયોની મજબૂત નાણાકીય કામગીરીના પરિણામે નાણાકીય વર્ષ 25 માં સિમાચિહ્નરુપ સિદ્ધિ સાથે રેટિંગ્સમાં સતત સુધારો થયો છે. અનુક્રમે બે અને…

અરબી સમુદ્રમાં લો પ્રેશરને લઈને રાજ્ય અને જિલ્લા વહીવટી તંત્ર સતર્ક, સીએમ પટેલે આપી મહત્વની સૂચના

ગાંધીનગર: અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પવન ફૂંકાવાની અને…

PM મોદી દાહોદ ખાતે 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિનનું લોકાર્પણ કરશે, જાણો શું છે આ એન્જિનની ખાસિયત

ગાંધીનગર: ઓપરેશન સિંદૂર બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન 26 અને…

ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ડાંગના “કિલાદ ઇકો ટુરિઝમ કેમ્પ સાઈટ” ખાતે ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-૨૦૨૫’ની ઉજવણી કરાશે

ગુજરાત સહિત વિશ્વભરમાં જૈવવિવિધતાના સંરક્ષણ અને સંવર્ધન માટે દર વર્ષે તા. ૨૨ મેના રોજ ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ’ વિવિધ સ્વરૂપે ઉજવવામાં…

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને તા. 30 જૂન 2025 સુધી 30,689 MCFT નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે અપાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉનાળાની ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થઈ શકે તે માટે ચેકડેમ - તળાવ ભરવા સાથે લોકોને…

અભિનંદન ગુજરાત ! રાજ્યમાં એશિયાટિક લાયન – ગીરની શાન સિંહોની સંખ્યા ૮૯૧ થઈ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સિંહ સંરક્ષણ અને સંવર્ધનની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાથી સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો-૨૦૦૧માં ૩૨૭થી વધીને ૨૦૨૫માં ૮૯૧…

રાજકોટ ટી.આર.પી ગેમઝોન આગનીકાંડના મૃતકોને ન્યાય અપાવવા માટે રેલી શરૂ થતા જ પોલીસ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી

રાજકોટ : સમગ્ર રાજ્યને હકમચાવીનાખનાર રાજકોટના ટી.આર.પી.ગેમઝોનમાં ૨૫મે ૨૦૨૪ના માનવીય લાપરવાહીથી લાગેલી આગમાં ૨૭ લોકો બળીને એટલા ખાખ થઈ ગયા…