ગુજરાત

PM નરેન્દ્ર મોદીએ, કંડલામાં રૂ. 1100 કરોડથી વધુના મુખ્ય વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ, દીનદયાળ પોર્ટ ઓથોરિટી , કંડલાના મુખ્ય વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. ભારતના દરિયાઈ ક્ષેત્ર માટે…

પીએમ મોદીના વડોદરા કાર્યક્રમમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાનને રૂ.૪,૦૫,૦૦૦ની સહાય આપવામાં આવશે

વડોદરા : સોમવારે વડોદરા શહેર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિંદૂર સન્માન યાત્રા કાર્યક્રમમાં બંદોબસ્તમાં આવેલા ૨૯ વર્ષના હોમગાર્ડ જવાનું ચાલુ…

અમદાવાદની CBSE ઈન્ડિયા ટોપર ઈશાની દેબનાથને CBSE અને DPS સોસાયટીના ચેરમેન દ્વારા સન્માનિત કરાઇ

અમદાવાદઃ દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલની હ્યુમેનિટીઝ ની વિદ્યાર્થીની ઈશાની દેબનાથ એ CBSE ધોરણ 12ની પરીક્ષામાં 500/500 નો સંપૂર્ણ સ્કોર પ્રાપ્ત કર્યો…

હવામાન વિભાગની 5 દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ૪૦-૪૫ કિમીની ઝડપે…

ધોલેરા-ભાવનગર હાઇવે પર બે કાર સામ સામે અથડતા ભયંકર અકસ્માત; 4 લોકોનાં મોત

ધોલેરા : ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંધીડા નજીક આજે એક ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં હ્યુન્ડાઈ વરના અને મારૂતિ એસ-ક્રોસ…

પીએમ મોદી દાહોદમાં આશરે 24000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે

દાહોદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૬ અને ૨૭ મેના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેઓ દાહોદ જશે અને લગભગ ૧૧:૧૫ વાગ્યે…

પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ અને ગાંધીધામ વચ્ચે 2 વિશેષ સુપરફાસ્ટ તેજસ ટ્રેન દોડાવવાનું આયોજન કરાયું

રાજકોટ : ઉનાળા વેકેશનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા આગામી ૩૦ જૂન સુધી મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ અને ગાંધીધામ વચ્ચે ઉનાળા…

ચૂંટણી પંચે ગુજરાતની કડી, વિસાવદર સહિત 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરી

નવી દિલ્હી/ગાંધીનગર : કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની ૨ વિધાનસભા બેઠક કડી અને વિસાવદર માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી…

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના દરિયાઓમાં કરંટ, જાફરાબાદ બંદરે 1 નંબરનું સિગ્નલ લગાવાયું, માંગરોળ બંદરે બે હજાર બોટ પરત બોલવાઈ

જુનાગઢ : આવનારા ૭૨ કલાક માટે હવામાન વિભાગની આગાહી અનુસંધાને સમગ્ર રાજ્યમાં તંત્રને સાબદું રહેવા માટેની સરકાર દ્વારા સૂચના આપી…

અમદાવાદથી ભીલવાડા જતી ખાનગી બસનો ભીષણ અકસ્માત, ૩નાં મોત

અમદાવાદ : અમદાવાદથી ભીલવાડા જતી એક ખાનગી સ્લીપર બસ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં પલટી ખાઈ જતાં ત્રણ લોકોના મોત થયા છે.…