ગુજરાત

કોકા-કોલા ઇન્ડિયા ફાઉન્ડેશનનું ‘મૈદાન સાફ’ અભિયાન T20 વર્લ્ડ કપ 2026માં અમદાવાદમાં સફળ

અમદાવાદ: ICC પુરુષ T20 વર્લ્ડ કપ 2026 અંતર્ગત ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન અમદાવાદમાં ‘મૈદાન સાફ’ અભિયાન અમલમાં…

ગુજરાતમાં કેવું રહેશે ચોમાસુ, 11 વર્ષ પછી સૂર્ય પર જોવા મળ્યા ડાઘ, હવામાનમાં જોવા મળશે જોરદાર હલચલ

અમદાવાદ: ગ્લોબલ વોર્મિંગની અસર વિશ્વના હવામાન પર જોવા મળી રહી છે. ઋતુઓની પેટર્ન બદલાતી જોવા મળી રહી છે. ચાલુ વર્ષે…

શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન 4.0 દ્વારા ડ્રગ-ફ્રી અને ફિટ ઈન્ડિયા માટે સકારાત્મક પહેલ

ગાંધીનગર: સ્નેહશિલ્પ ફાઉન્ડેશન દ્વારા આયોજિત શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન 4.0, જેને ક્રેસ્ટ ડેટા સિસ્ટમ્સ પ્રેઝન્ટ કરી રહ્યું છે, ફરી…

સ્વર્ગસ્થ માતૃશ્રીની યાદમાં રક્તદાન, પુસ્તકદાન, નેત્રદાન અને અંગદાન જાગૃતિ અંગે પ્રેરણા પૂરી પાડતી અનોખી પ્રાર્થનાસભા

અમદાવાદ : સામાન્ય રીતે પ્રાર્થનાસભામાં લોકો પોતાના સ્વજનની યાદમાં અને તેમની સાથે વિતાવેલા સંસ્મરણો વાગોળતા હોય છે. ત્યારે આ દિશામાં…

ગુજરાતના હવામાનમાં આવશે પલટો, જાણો ક્યાં અને ક્યારે પડશે માવઠુ? અંબાલાલ પટેલે કરી આગાહી

અમદાવાદ: રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. વારંવાર સિસ્ટમ બનવાના કારણે તાપમાન વધ-ઘટ થઈ…

અમદાવાદમાં ઇન્ટરનેશનલ આઈપી કોન્ફરન્સનું આયોજન કરાયું, જાણો ક્યાં મુદ્દે થઈ ચર્ચા

અમદાવાદ ખાતે યોજાયેલા 19મા આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા (IP) સંમેલનમાં “IP, AI & Global Governance” વિષય પર વિશેષ મથામણ થઈ. સંમેલનમાં…

દેવભૂમિ દ્વારકામાં ગૌમાસના વેચાણ અંગેના અહેવાલો પર મોરારી બાપુએ દુઃખ વ્યક્ત કર્યું

દેવભૂમિ દ્વારકા: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ ગુરુવારે દેવભૂમિ દ્વારકાના પવિત્ર નગરીમાં ગૌમાસ વેચાઈ રહ્યું હોવાના અહેવાલો અંગે ગંભીર ચિંતા…

ચાર્જઝોન દ્વારા સપ્તાહભરનો સ્પોર્ટ્સ અને ફિટનેસ વીક : સુખાકારી અને ટીમ સ્પિરિટની ઉજવણી

સ્પોર્ટ્સ અને ફિટનેસ વીકનું સમાપન બોક્સ ક્રિકેટ અને ટગ ઑફ વોર જેવી ઊર્જાભરેલી રમતો સાથે થયું, જ્યાં ટીમવર્ક, ચપળતા અને…

વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાતે ટોચના ત્રણ રાજ્યોમાં સ્થાન મેળવ્યું

ગાંધીનગર: વર્ષ 2024માં ભારતના પ્રવાસન ક્ષેત્રમાં મજબૂત વિકાસ જોવા મળ્યો છે, જેમાં દેશમાં આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યા 99.5 લાખ સુધી…

લુપ્ત થવાની કગારે પહોંચેલી જરીકલાને 120 વર્ષથી જીવંત રાખતો સુરતનો જરીવાલા પરિવાર

Surat: ભારત પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને પરંપરાગત હસ્તકળાઓ માટે વિશ્વવિખ્યાત છે. એમાં પણ ગુજરાત અને ખાસ કરીને સુરતની જરીકલા…

Latest News