ગુજરાત
અદાણી પાવરે 600 મેગાવોટ ક્ષમતાના વિદર્ભ પાવરનું સંપાદન આખરી કર્યું
આ સંપાદન સાથે અદાણી પાવર લિ.(APL)ની ઓપરેટિંગ ક્ષમતા 18,150 MWની થશે. APL બ્રાઉનફિલ્ડ અને ગ્રીનફિલ્ડ પ્રકલ્પોના મિશ્રણ દ્વારા તેના બેઝ…
‘વનરાજીમાં પણ ગુજરાત રાજી’ : વન વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં ગુજરાતનો દેશ આખામાં ડંકો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર તેમજ પર્યાવરણ પ્રેમી નાગરિકો-સ્વૈચ્છિક સંસ્થાઓના સતત સહયોગથી'વનરાજીમાં પણ ગુજરાત વધુ રાજી' થયું છે.તાજેતરમાં કેન્દ્ર…
કેન્દ્રીય ગૃહ અમિત શાહે આણંદમાં સહકાર મંત્રાલયના 4 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત સમારોહને સંબોધિત કર્યો
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગુજરાતના આણંદમાં સહકાર મંત્રાલયના 4 વર્ષ પૂર્ણ થવા પર અને સરદાર વલ્લભભાઈ…
ચાર્જઝોન મિયાવાકી ફોરેસ્ટ બનાવવા માટે ચલાવી રહી છે વૃક્ષારોપણ ઝુંબેશ
પહેલના ભાગરૂપે, ચાર્જઝોનના 35 ઉત્સાહી ટીમ સભ્યોએ "સપ્ત સતી" નામના નિયુક્ત પ્લોટમાં 300 મૂળ વૃક્ષો વાવવા માટે ભેગા થયા. આ…
બીલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશન દ્વારા ૪૦૦૦ નોટબુકનું વિતરણ : ૬ શાળાના ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાય
નોટબુકો વિદ્યાર્થીઓના દૈનિક અભ્યાસ ક્રિયા માટે ખૂબ ઉપયોગી બની રહેશે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેમની પાસે નોટબુક ખરીદવા માટે પૂરતી…
બુલેટ ટ્રેનની કામગીરીના લીધે અમદાવાદનો આ બ્રિજ 23 દિવસ માટે બંધ કરાશે, જાણો વૈકલ્પિક રૂટ
અમદાવાદ : અમદાવાદના પૂર્વમાં આવેલા ગિરધર નગર ઓવરબ્રિજને આગામી ૧૮ જુલાઈથી ૨૩ દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે.…
શનિવારે વહેલા છૂટી ગયા વિદ્યાર્થીઓ, છોકરા ઘરે ન આવતા શાળાએ પહોંચ્યા વાલીઓ, જઈને જોયું તો…
અમરેલી : ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ૫ જુલાઈ, ૨૦૨૫થી નવી શિક્ષણ નીતિ હેઠળ ‘બેગલેસ ડે’ની શરૂઆત થઈ છે, જેનો હેતુ વિદ્યાર્થીઓને…
ગુજરાતમાં માથે મોટી ઘાત, 3 સિસ્ટમ સક્રિય, હવામાન વિભાગે એનેક જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું
ગાંધીનગર/દ્વારકા : રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં ૩.૭ ઈંચ વરસાદ નોંધાયો…
બાળકોમાં ખાંડના સેવનમાં ઘટાડો કરવા માટે શાળા કક્ષાએ ‘સુગર બોર્ડ’ લગાવવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સહિત ભારતભરમાં ચાલી રહેલા ‘મેદસ્વિતા મુક્ત’ અભિયાનમાં સ્વયંભૂ રીતે નાગરિકો જોડાઇ રહ્યા છે. વર્તમાનમાં નાના-નાના…
આચાર્ય શ્રી સુનિલ સાગરજી મહારાજના આગમન અવસરે 6 જુલાઇએ મંગલ પ્રવેશ મહોત્સવ યોજાશે
૧૦ જુલાઇ ગુરુપુર્ણિમા ગુરુ આશીર્વાદના મહોત્સવ અને ૧૩ જુલાઇ રવિવારના રોજ ચાતુર્માસ કળશ સ્થાપના મહોત્સવનું આયોજન કરાશે. આ સમગ્ર કાર્યક્રમ…
