ગુજરાત
FSSAI દ્વારા અંબાજી મંદિરને “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્રથી સન્માનીત કરાયું
યાત્રાધામ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવી વેચાણ કરવામાં આવે છે. વર્ષ…
જો જો છેતરાતા નહીં, બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી વખતે ખેડૂતોએ શું કાળજી રાખવી જોઈએ?
ચોમાસાની ઋતુ દરમિયાન રાજ્યના ખેડૂતો દ્વારા જોર-શોરથી ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રાજ્યના ખેડૂતોએ વાવણી માટે…
દક્ષિણ ડાંગમાં સ્વસહાય જૂથોની મહિલાઓ બની લખપતિ: વર્ષ 2023-24માં 8,50,000 રોપા ઉછેરીને કરી ₹35 લાખની કમાણી
ગાંધીનગર: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના નિર્માણમાં મહિલાઓને ખૂબ મહત્વનો આધારસ્તંભ ગણાવ્યો છે. વડાપ્રધાનના નેતૃત્વમાં વર્ષ 2023માં શરૂ થયેલી…
‘ એક વૃક્ષ મા કે નામ ૨.૦’ અંતર્ગત આનંદમ્ પરિવારે ૨ લાખ ૧૧ હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ શરૂ કર્યો
વન અને પર્યાવરણ તેમજ પ્રવાસનમંત્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલા મુ. દંતાલી ખાતે ' એક વૃક્ષ મા…
અનુસૂચિત જાતિના નાગરીકોને સ્વરોજગારલક્ષી યોજના હેઠળ ઓછા વ્યાજ દરે ધિરાણ અપાશે
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિના નાગરીકોને સ્વરોજગારીની તકો આપવા માટે વિવિધ ચાર યોજનાઓ અમલમાં મૂકવામાં આવી…
ગુજરાતની કેરીએ સ્થાનિક બજારોની સીમાઓ વટાવીને આંતરરાષ્ટ્રીય બજારોમાં ધૂમ મચાવી, ગત પાંચ વર્ષમાં કુલ ૩,૦૦૦ મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ
ભારતને વિશ્વનો સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ બનાવવામાં ગુજરાતનું યોગદાન હંમેશા નોંધપાત્ર રહ્યું છે. આજે ગુજરાતની કેરી, ખાસ કરીને તેની…
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ‘સાતમા ઉદગમ સુરોત્સવ’નું સફળતાપૂર્વક આયોજન કરાયું
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી 'સાતમા ઉદગમ સુરોત્સવ'નું ભવ્ય રીતે સંપન્ન થયું.ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ…
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના યુવા સંગઠન દ્વારા 21 જિલ્લાના 500 યુવાનોને પદભાર અપાયો, વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મા ઉમિયાના મંદિર નિર્માણમાં રહેશે કાર્યરત
અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગત જનની મા ઉમિયાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ડીસેમ્બર - 2027 મા…
રાજ્યના ક્યા વિસ્તારમાં પડશે વરસાદ? હવામાન વિભાગે કરી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના અનેક વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી…
ખેડૂતો માટે કામના સમાચાર, કપાસના પાકમાં ચૂસિયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે આટલું જરૂર કરો
ગાંધીનગર : ગુજરાતભરમાં સાવર્ત્રિક વરસાદ બાદ મોટાભાગના ખેડૂતોએ હોંશભેર ખરીફ પાકોનું વાવેતર કર્યું છે. વાવેતર બાદ ઉગી નીકળેલા પાકોને રોગ-જીવાતથી…
