ગુજરાત
આ વિસ્તારમાં ઈલેક્ટ્રોનિક્સ ડીજીટલ પ્રોજેક્ટ સામે જૈન સમાજનો ઉગ્ર વિરોધ
ભાવનગર જિલ્લામાં આવેલા સોનગઢમાં સુવર્ણપૂરી જૈન તીર્થક્ષેત્રમાં હાલમાં નિર્માણાધીન ઇલેક્ટ્રોનિક ડિજિટલ પ્રોજેક્ટ સામે જૈન સમાજમાં ઉગ્ર રોષ વ્યાપ્ત થયો છે.…
નાયક ભોજક સમાજની પ્રથમ દીકરી કોમર્શિયલ પાયલોટ બની
અમદાવાદ: નાયક ભોજક સમાજ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. વંદના અશોકકુમાર નાયકના દીકરી પ્રેરણા વિનોદ નાયકએ માત્ર 21 વર્ષની ઉંમરે…
ભાવનગર શિશુવિહાર ખાતે મોરારિબાપુના સાનિધ્યમાં 35મો નાગરિક અભિવાદન સમારોહ યોજાયો
ભાવનગર: ભાવનગર શહેરના શિશુવિહાર સંસ્થાના પરિસરમાં સંસ્થાના સ્થાપક લોકસેવક માનભાઈ ભટ્ટની પુણ્ય સ્મૃતિમાં આયોજિત 35મો નાગરિક અભિવાદન સમારોહ બુધવારે પૂજ્ય…
NIFT પ્રવેશ 2026 શરૂ : સ્નાતક, અનુસ્નાતક, લેટરલ એન્ટ્રી, કારીગરો અને પીએચ.ડી. કાર્યક્રમો માટે નોંધણી શરૂ
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT), ગાંધીનગર કેમ્પસના માનનીય નિર્દેશકશ્રી, પ્રોફેસર (ડૉ.) સમીર સૂદ સાહેબે જાહેરાત કરી કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ…
CM ભૂપેન્દ્ર પટેલે દાઉદી વ્હોરા સમાજ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબની મુલાકાત લીધી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબની અમદાવાદમાં મઝાર-એ-કુત્બી ખાતે આજે સૌજન્ય મુલાકાત લીધી હતી.…
અમદાવાદમાં હવે રોડ પર વાહન ખરાબ થઈ જાય તો હેરાન નહીં થવું પડે, સ્પિનોટો દ્વારા લોન્ચ કરાઈ ઓન-ડિમાન્ડ મિકેનિક સેવા
સ્પિનોટો, ભારતનું પ્રથમ ઓન-ડિમાન્ડ વાહન સેવા પ્લેટફોર્મ જે 15 મિનિટમાં ગ્રાહકના સ્થાન પર પ્રમાણિત મિકેનિકનું વચન આપે છે, તેનું મંગળવારે…
ઘર ખરીદવાવાળા માટે ખુશખબર! NAREDCO પ્રોપર્ટી ફેસ્ટમાં અમદાવાદના 500થી વધુ પ્રોજેક્ટ્સની રજૂઆત એકજ જગ્યાએ…
નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NAREDCO) ગુજરાત દ્વારા એસપી રિંગ રોડ ઉપર વૈશ્ણોદેવી સર્કલ પાસે તારીખ 19થી 21 ડિસેમ્બર દરમિયાન NAREDCO પ્રોપર્ટી…
GS દિલ્હી એસિસના ચેમ્પિયન સોફિયા કોસ્ટૌલાસ અને જીવન નેદુન્ચેઝિયાન TPL સીઝન 7 નો ખિતાબ જીત્યા બાદ અમદાવાદ વિશે જુઓ શુ કહ્યુ…
જીએસ દિલ્હી એસિસે ટેનિસ પ્રીમિયર લીગ સીઝન 7 ટાઇટલ જીતીને પોતાની પ્રથમ સીઝનનો અંત જીત સાથે કર્યો અને પહેલા દિવસથી…
ગાંધીનગરની જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાએ ગુજરાતને અપાવ્યું ગૌવર, દેશભરમાં ડંકો વગાડ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગાંધીનગર જિલ્લાની જીવરાજના મુવાડા ગામની સરકારી પ્રાથમિક શાળાએ રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણના જતનની સાથે શિક્ષણ ક્ષેત્રે માત્ર…
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અત્યાર સુધીમાં કેટલી સહાય ચૂકવવામાં આવી? મંત્રી અર્જુન મોઢવાડિયાએ આપી માહિતી
વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ કમોસમી વરસાદમાં થયેલા નુકસાન અન્વયે જાહેર કરાયેલા આર્થિક પેકેજ અંતર્ગત ઝડપભેર ખેડૂતોને આર્થિક સહાય…
