ગુજરાત

સોમનાથ મહાદેવના શરણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મહાદેવના કર્યા દર્શન

નાયબ મુખ્યમંત્રી  હર્ષભાઈ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા; સાથે જ મંદિર પરિસર સહિતના સ્થળોએ માન. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના તા. 11મી…

જૂનાગઢમાં ચોંકાવનારી ઘટના, સિંહણને બેભાન કરવાનું ઇન્જેક્શન ભૂલથી વનકર્મીને લાગી ગયું, સારવાર દરમિયાન મોત

જૂનાગઢ: વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. માસૂમ બાળકને ફાડી ખાનાર સિંહણને…

સુરતમાં પોસ્ટ ઓફિસ ખાતે શરૂ થયું GENZ પોસ્ટ કેફે, સુવિધાઓ જાણીને ચોંકી જશો

તમે તમારી આસપાસ ઘણી પોસ્ટ ઓફિસ જોઈ હશે અને કોઈને કોઈ કામ માટે ત્યાં ગયા પણ હશો, પરંતુ શું તમે…

મુકેશ અંબાણીએ પુત્ર અનંત અંબાણી સાથે સાળંગપુર દાદાના દર્શન કર્યા, મંદિરને આપ્યું 5 કરોડનું દાન

ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશભાઈ અંબાણીએ પોતાના પુત્ર અનંત અંબાણી સાથે સાળંગપુર કષ્ટભંજનદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ…

મેડિકલ, ડેન્ટલના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને 2 લાખ સુધીની સહાય! શુ તમને સરકારની આ સહાય વિશે ખબર છે?

અમદાવાદ: જો તમારું સંતાન ધોરણ 12 પછી મેડિકલ કે ડેન્ટલનો અભ્યાસ કરી રહ્યું છે? અને મેડિકલમાં અભ્યાસ કરવાનો ખર્ચનો પરવડે…

તોલમાપ તંત્ર દ્વારા રાજ્યની 370 જેટલી સોના- ચાંદી દુકાનો પર આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાઇ

ગ્રાહકોના હિતોની રક્ષા,વેપારમાં પારદર્શિતા અને યોગ્ય માપતોલ સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યભરમાં નિયમિત રીતે…

‘નમો શ્રી યોજના’ અંતર્ગત છેલ્લા એક વર્ષમાં 7 લાખથી વધુ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા રૂ. 437 કરોડ ચૂકવાયા

રાજ્યમાં માતા અને બાળમૃત્યુ દરમાં ઘટાડો કરવાના હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘નમો શ્રી યોજના’ વર્ષ-૨૦૨૪થી અત્યાર સુધી ૭…

ગુજરાતના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાયબર હુમલાઓ સામે સજ્જ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કોર કમિટી અને ટાસ્કફોર્સની રચના

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાયબર હુમલાઓ સામે સજ્જ કરવા માટે કોર…

‘ભારત એક ગાથા’ થીમ સાથે 14માં ઇન્ટરનેશનલ ફ્લાવર શૉનો મુખ્યમંત્રીએ કરાવ્યો શુભારંભ 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ ૨૦૨૬'નો શુભારંભ કરાવ્યો હતો. ‘ભારત એક ગાથા’ થીમ પર…

વર્ષના છેલ્લા દિવસે માવઠું, જાણો ગુજરાતમાં વર્ષ 2026ના પહેલા પાંચ દિવસ કેવું રહેશે હવામાન

અમદાવાદ: 2025ના છેલ્લા દિવસે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો હતો. વાદળછાંયા વાતાવરણ વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્ચ જિલ્લાના ઘમાં વિસ્તારોમાં વરસાદ પડ્યો,…

Latest News