અમદાવાદ

KFS ઘાટલોડિયાએ ‘પ્રતિબુદ્ધ એવોર્ડ’ સમારોહમાં ધોરણ 10ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું

અમદાવાદ: ઘાટલોડિયાની કેલોરેક્સ ફ્યુચર સ્કૂલે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ 10 બેચના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિને સન્માનિત કરવા માટે 'પ્રતિબુદ્ધ એવોર્ડ'…

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ શિક્ષા અંતર્ગત થલતેજમાં સ્કૂલ સ્ટેશનરી વિતરણ કાર્યક્રમનું સફળ આયોજન

ડ્રીમ ફાઉન્ડેશનએ આજે થલતેજ વિસ્તારમાં પ્રોજેક્ટ શિક્ષા અંતર્ગતસ્કૂલ સ્ટેશનરી વિતરણ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું. આ કાર્યક્રમમાં મૈત્રી ફાઉન્ડેશન અને પ્રયાસ…

અમદાવાદ વિમાન દુર્ઘટના : કુલ 11 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, એક ર્પાથિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યો

અમદાવાદ : અમદાવાદ ખાતે એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી રાહત, બચાવ અને ઓળખની કામગીરી…

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એર ઇન્ડિયા મૃતકોના પરિવારને તાત્કાલિક 25 લાખની સહાય કરશે, ટાટા ગૃપ આપશે 1 કરોડ રૂપિયા

અમદાવાદ : એર ઈન્ડિયાએ ૧૨ જૂન અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મુસાફરો અને એકમાત્ર બચી ગયેલા મુસાફરોના પરિવારો માટે નાણાકીય…

અમદાવાદ પ્લેન દુર્ઘટના: આણંદ જિલ્લાના સૌથી વધુ 33 પેસેન્જર્સના મોત

અમદાવાદ/આણંદ : ૧૨ જૂન, ગુરુવારના દિવસે એર ઈન્ડિયાની બોઈંગ ફ્લાઇટ અમદાવાદથી લંડન જતી છ-૧૭૧ ફ્લાઈટ ગતરોજ અકસ્માતગ્રસ્ત થઈ હતી. આ…

“મારી સામે બે એર હોસ્ટેસ સળગી રહી હતી,” પ્લને ક્રેશમાં બચેલા રમેશ વિશ્વાસે જણાવી આપવીતી

અમદાવાદમાં સર્જાયેલી ભયંકર વિમાન દુર્ઘટનાએ દેશ જ નહીં વિદેશના લોકોને પણ હચમચાવી નાખ્યાં છે. સ્પીડમાં ટેકઓફ કરતી વખતે વિમાન સીધું…

અમદાવાદનાં મેઘા શાહ ફ્લોરિડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં ઝળક્યાં!

અમદાવાદ શહેરના ઉત્સાહી મોટરસાયકલિસ્ટ - મેઘા શાહ (ઉર્ફે મિની) ને મળો, જેઓ તાજેતરમાં ફ્લોરિડા (ટેમ્પા) માં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં…

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 242માંથી 1 યુવક જીવતો બહાર આવ્યો, જાણો કેવી રીત બચ્યો

અમદાવાદ : તા. 12 જૂન 2025 ને ગુરુવારના રોજ બપોરે અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જઈ રહેલી…

અમદાવાદ વિમાન દુર્ઘટના: પ્લેન ક્રેશ થતાં પહેલા પાયલટ શું કહેવા માંગતા હતા?

અમદાવાદ : કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે, ભારતીય રેલ્વે ફસાયેલા મુસાફરો અને તેમના પરિવારોને બહાર કાઢવામાં મદદ કરવા માટે…

બાળપણના દિવસો અને મિત્રોની સ્મૃતિયાત્રામાં સફર કરાવતી ગુજરાતી ફિલ્મ એટલે ‘ગોતી લો’

૨૭મી જુને અષાઢી બીજ, કચ્છી નવું વર્ષ છે. એ દિવસે અમદાવાદમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે. અને એ જ દિવસે એક…

Latest News