અમદાવાદ
વિશ્વ ઉમિયાધામ ખાતે 4000 ભક્તોએ ભોજન પ્રસાદ અને 11,000 ભક્તોએ દર્શનનો લાભ લીધો
જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ જાસપુર, અમદાવાદમાં વિશ્વની “નવમી અજાયબી” સમા વિશ્વના ઊંચામાં ઊંચા…
વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે KFS ઇસ્ટમાં આયુર્વેદ સત્રનું આયોજન
અમદાવાદ: હીરાપુર સ્થિત કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ ઇસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે "આયુર્વેદની શક્તિ દ્વારા આરોગ્ય અને સુખાકારી" વિષય પર…
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈએ પરંપરાગત રીતે ભગવાન શ્રી જગન્નાથજીના મુખ્ય રથ આગળ પહિંદ વિધિ સંપન્ન કરી રથયાત્રાને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવ્યું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદ ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી…
ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા : અહીં જુઓ બે દિવસનો સૂંપર્ણ કાર્યક્રમ
અમદાવાદ : અમદાવાદ જગન્નાથ મંદિરના ટ્રસ્ટ્રી મહેન્દ્ર ઝા એ ૨૭ જૂનના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજી ની ઐતિહાસિક અને પવિત્ર રથયાત્રા…
અમદાવાદ ખાતે બે દિવસીય હાઈ લાઇફ બ્રાઇડલ ફેશન અને રિટેલ થેરાપી એક્ઝિબિશનનો પ્રારંભ
અમદાવાદની માનુનીઓ માટે ગુડ ન્યૂઝ છે. અમદાવાદ ખાતે બે દિવસીય હાઈ લાઇફ બ્રાઇડલ ફેશન અને રિટેલ એક્ઝિવિશનની શરૂઆત કરવામાં આવી…
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારી પ્રાથમિક શાળાના બાળકોમાં ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેક્ટર-૮ ની સરકારી પ્રાથમિક શાળાના બાળકોને નોટબુક અને ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉદગમ…
રોટરી ક્લબ આદર્શ અમદાવાદ દ્વારા વર્ષ 2025 -2026 માટેનો ઇન્સ્ટોલેશન સેરેમીનીનું આયોજન કરાયું
અમદાવાદ : વર્ષ ૨૦૨૫-૨૦૨૬ ના RI ડિસ્ટ્રીક્ટ 3055 ના ગવર્નર નિગમ ચૌધરી દ્વારા આ વર્ષના રોટરી ક્લબ આદર્શ અમદાવાદ ના…
એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને એકાવન લાખની સહાય
તારીખ ૧૨/૬/૨૫ નો દિવસ ભારતીય વિમાની સેવા માટે અત્યંત ગોઝારો સાબિત થયો. વિશ્વની વિમાની દુઘર્ટનાની તવારીખમાં આ દીવસ કયારેય નહીં…
ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા થલતેજમાં મફત ડેન્ટલ કેમ્પ આયોજન કરાયું, 100 વધુ વિદ્યાર્થીઓ લીધો લાભ
ડ્રીમ ફાઉન્ડેશન, જે બાળ આરોગ્ય અને સ્વચ્છતા પ્રત્યે પ્રતિબદ્ધ છે, ત્યારે થલતેજ, અમદાવાદ ખાતે એક મફત ડેન્ટલ કેમ્પનું આયોજન કરવામાં…
