રાણીપ નીલકંઠ મહાદેવમાં શ્રાવણ માસના દર સોમવારે નીલકંઠ મહાદેવ તથા અંબાજી મંદિરમાં અલગ અલગ શણગારનો કાર્યક્રમ

News KhabarPatri
1 Min Read

રાણીપ નીલકંઠ મહાદેવ બલોલ નગર ચાર રસ્તા પાસે શ્રાવણ માસ ના દર સોમવારે નીલકંઠ મહાદેવ તથા અંબાજી મંદિર માં અલગ અલગ શણગાર નો કાર્યક્રમ કરવામાં આવે છે . જન્માષ્ટમીના દિવસે નીલકંઠ મહાદેવ તથા અંબાજી મંદિરમાં બાર જ્યોતિલીંગ તથા ફૂલ ડોર નો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવેલ હતો . આ કાર્યકમ તૈયાર કરવા માટે સતત 7 કલાક મેહનત કરી ભરત કુમાર ઈશ્વર ભાઈ પટેલ તથા મનુભાઈ પટેલ તથા નૈશીત પંચાલ અને નીલકંઠ મહાદેવ ના ટ્રસ્ટી મંડળનો સાથ સહકાર થી આવા ભવ્ય કાર્યક્રમ કરી રહ્યા છીએ

Share This Article