રાણીપ નીલકંઠ મહાદેવ બલોલ નગર ચાર રસ્તા પાસે શ્રાવણ માસ ના દર સોમવારે નીલકંઠ મહાદેવ તથા અંબાજી મંદિર માં અલગ અલગ શણગાર નો કાર્યક્રમ કરવામાં આવે છે . જન્માષ્ટમીના દિવસે નીલકંઠ મહાદેવ તથા અંબાજી મંદિરમાં બાર જ્યોતિલીંગ તથા ફૂલ ડોર નો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવેલ હતો . આ કાર્યકમ તૈયાર કરવા માટે સતત 7 કલાક મેહનત કરી ભરત કુમાર ઈશ્વર ભાઈ પટેલ તથા મનુભાઈ પટેલ તથા નૈશીત પંચાલ અને નીલકંઠ મહાદેવ ના ટ્રસ્ટી મંડળનો સાથ સહકાર થી આવા ભવ્ય કાર્યક્રમ કરી રહ્યા છીએ
અમદાવાદમાં ફરી હિટ એન્ડ રનની ઘટના, કારે પાછળથી ટક્કર મારી માતા-પુત્રને હવામાં ફંગોળ્યા
અમદાવાદમાં દરરોજ કૂદકે ને ભૂસકે અકસ્માતનો આંકડો વધતો જાય છે. સુખી ઘરના નબીરાઓ બેફામ ડ્રાઇવિંગ કરીને રોડ પર જતાં નિર્દોષને...
Read more