અમદાવાદ: અમદાવાદ સ્થિત ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિરના અધ્યાપક ઈતુભાઈ લાલજીભાઈ કુરકુટિયા પીએચડી થયા છે. તેઓએ “ગુજરાતી નવલકથામાં વર્ણનનું મહત્ત્વ” વિષયે ગુજરાત યુનિવર્સીટીના ભાષાભવનમાં ગુજરાતી વિભાગના વડા ડો. કીર્તિદાબેન શાહના માર્ગદર્શનમાં મહાનિબંધ રજૂ કર્યો હતો.
Herritage InfraSpaceએ હોળીની ઉજવણી કરી
હેરિટેજ ઇન્ફ્રાસ્પેસ, અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ફર્મે શુક્રવારે હોળીની ઉજવણી કરી હતી. રંગોના છાંટા અને ઉલ્લાસભર્યા ઉત્સવો વચ્ચે કર્મચારીઓ ઉજવણીમાં...
Read more