ઇસનપુર સ્થિત ચંડોળા તળાવ પાસે ભીષણ આગ

News KhabarPatri
1 Min Read

તાજેતરમાં મળતા અહેવાલ મુજબ ઇસનપુર ખાતે આવેલા ચંડોળા તળાવના વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાનું જાણવા મળે છે અને ત્યાંના સ્થાનિક રહીશોમાં અફરા તફરીનો માહોલ છે. આ આગ લાગવાનું કોઈ ઠોસ કારણ હજુ સુધી મળ્યું નથી પરંતુ તપાસ ચાલુ છે.

ખબરપત્રી ના સંવાદદાતા નીરવ શાહ મુજબ આગની લપટો દૂર દૂર સુધી જોવા મળે છે અને ત્યાંના વિસ્તારમાં ભીડ એકત્ર થઇ અને આગ બુજાવવાનો પ્રયત્ન કરતી જોવા મળે છે. પ્રસાસન તરફથી પગલાં લેવાય ત્યાં સુધી સ્થાનિક લોકો આગ બુજાવવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા.

આ વિસ્તારમાં અમારા સંવાદદાતા મોજુદ છે અને આ દુર્ઘટના વિષે વધુ માહિતી એકત્ર થતાંજ ખબરપત્રી આપણે જાણ કરશે

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *