ધાર્મિક
ગીતા દર્શન – ૧૧
* ગીતા દર્શન * "વેદ અવિનાશિનં નિત્યમ ય: એનં અજમ અવ્યયમ II કથમ સ: પુરુષ: પાર્થ કમ ઘા તયતિ હન્તિ…
અધિકમાસમાં ચાલુ નોકરીએ પ્રભુને કેવી રીતે ભજુ…?
અધિકમાસ અને તેમાં પણ ગુરુવાર....પ્રભુની ભક્તિમાં લીન થઈ જવાનો દિવસ....પણ જીવ નોકરી અને છોકરામાં હોય ત્યાં પ્રભુને કેવી રીતે ભજુ...સવારે…
ઉર્દુ બાદ હવે તેલુગુમાં છપાશે મહાભારત
દુનિયાના સર્વશ્રેષ્ઠ ગ્રંથોમાંનો એક ગ્રંથ એટલે મહાભારત. મહાભારતનું ધર્મયુદ્ધ હવે તેલુગુ ભાષામાં પણ વાંચી શકાશે. હિંદી અને સંસ્કૃત ના સમજતા…
ભગવાન જે કરે તે સારા માટે
ભગવાન જે કરે તે સારા માટે હું હરિનો, હરિ છે મુજ રક્ષક, એહ ભરોસો જાય નહી; હરિ કરશે તે મુજ…
અગ્રવાલ ફ્લેટના રહિશો દ્વારા શ્રીમદ્ ભાગવત્ કથાનું આયોજન
અમદાવાદઃ પાવન પુરષોત્તમ માસ નિમિત્તે શહેરના સેટેલાઇટ સ્થિત અગ્રવાલ ફ્લેટના રહિશો દ્વારા ૨૧ મેથી ૨૭મે સુધી શ્રીમદ્ ભાગવત્ કથાનું આયોજન…
મારો દિકરો પૂજા પાઠ બિલકૂલ નથી કરતો….
એક એવો પરિવાર જ્યાં દિવસની શરૂઆત પૂજાપાઠથી થાય છે. જો કોઈ ઘરની બહાર જાય તો પણ જયશ્રીકૃષ્ણ કહીને જાય અને…
ઇર્ષાની આગ
ઇર્ષાની આગ ઈર્ષ્યા એક પ્રચંડ આગ છે. બળતણ કેરોસીન કે પેટ્રોલથી તે ન જલતી હોવા છતાં તેની જ્વાળા અતિ પ્રચંડ…
ગીતા દર્શન-૯
અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ I વિનાશમવ્યસ્યાસ્ય ન કશ્ચિત્કર્તુમહર્તિ II ૨/૧૭ II
કુમકુમ મંદિર ખાતે વૈશાખમાસની ઉજવણી કરવામાં આવી
વૈશાખ માસની અમાસની અમાવસ્યા હોવાથી મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ ખાતે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં તેની ઉજવણી કરવામાં…
