ધાર્મિક
30 વર્ષ બાદ બન્યો દુર્લભ સંયોગ: મીનમાં એક સાથે રહેશે સૂર્ય અને શનિ, જાણો અન્ય રાશીઓ પર કેવી પડશે અસર?
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તન, માર્ગી અને વક્રી સ્થિતિને ખૂબ મહત્વ આપવામાં આવે છે. જ્યારે ગ્રહોની ચાલમાં ફેરફાર થાય છે ત્યારે…
ધોળા દિવસે પૃથ્વી પર છવાય જશે અંધકાર, 6.22 મિનિટ સુધી સૂર્ય થઈ જશે ગાયબ, સર્જાશે સદીનો સૌથી દુર્લભ નજારો
ધાર્મિક માન્યતાઓ મુજબ સૂર્ય ગ્રહણને અશુભ માનવામાં આવે છે, પરંતુ ખગોળ વિજ્ઞાન મુજબ તે એક દુર્લભ અને મહત્વપૂર્ણ ખગોળીય ઘટના…
11 માર્ચથી આ રાશિના જાતકો થોડું સાચવજો, દેવતાના ગરુ બૃહસ્પતિ થશે માર્ગી, આ ચાર રાશિ પર પડશે અસર
11 માર્ચના રોજ બૃહસ્પતિ મિથુન રાશિમાં માર્ગી થશે. ગુરુ લગભગ 9 મહિના બાદ એટલે 13 ડિસેમ્બર સુધી માર્ગી ચાલશે. ત્યારબાદ…
હોળી પર બની રહ્યા છે 5 શક્તિશાળી રાજયોગ, આ ચાર રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય
હિંદુ ધર્મમાં ફાગણ મહિનાની પૂર્ણિમાએ ઉજવાતો હોળીનો તહેવાર અત્યંત પવિત્ર અને આધ્યાત્મિક માનવામાં આવે છે. ફાગણ મહિનામાં આવતો આ તહેવાર…
મંગળ અને ચંદ્રની યુતિથી બનશે મહાલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિઓની કિસ્મત ચમકી જશે
મહાલક્ષ્મી રાજયોગ: પંચાંગ અનુસાર 16 માર્ચ 2026ના રોજ એક ખાસ જ્યોતિષીય સંયોગ બનવા જઈ રહ્યો છે. જેને મહાલક્ષ્મી રાજયોગ કહેવામાં…
હોળીના દિવસે લાગી રહ્યું છે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ, જાણો 12 રાશિઓ પર કેવો રહેશે તેનો પ્રભાવ
2026નું પ્રથમ ચંદ્ર ગ્રહણ હોળિકા દહનના પર્વ સાથે આવી રહ્યું છે, જે ધાર્મિક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ…
શું તમે પણ ગણીને રોટલી બનાવો છો? જાણો શું કહે છે વાસ્તુ નિયમ
Vastu For Roti: સામાન્ય રીતે ઘરમાં જેટલા લોકો ખાવાના હોય એટલી જ રોટલી બનાવવામાં આવે છે. વિચાર એવો હોય છે…
બિલિયન લાઇવ્સ ફાઉન્ડેશન દ્વારા શિવ આરાધના ભજન કાર્યક્રમનું આયોજન
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ભગવાન શિવને સમર્પિત ભજનો અને પ્રાર્થનાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આધ્યાત્મિક તથા સકારાત્મક વાતાવરણ સર્જાયું.
Mahashivratri 2026: મહાશિવરાત્રી પર શિવપૂજામાં ન ચઢાવવી જોઈએ આ વસ્તુઓ, મહાદેવ થઈ શકે છે નારાજ
મહાશિવરાત્રિ 2026 પૂજા વિધિ: દર વર્ષે ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના દિવસે મહાશિવરાત્રિનો પાવન પર્વ ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિ…
શનિના રાશિ પરિવર્તનથી આ 3 રાશિઓના ભાગ્યનો થશે ઉદાય, આશીર્વાદ રૂપ બનશે આ પાંચ મહિના
શનિ નક્ષત્ર પરિવર્તન 2026: હિંદુ ધર્મમાં જ્યોતિષ શાસ્ત્રની ગણતરીઓને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. જ્યોતિષીય ગણનાઓના આધારે ગ્રહોની ચાલથી…
