ધાર્મિક

જાણો, ચૈત્રિ નવરાત્રીનું મહત્વ આરોગ્યની દ્રષ્ટિએ

નવરાત્રિ એક ધાર્મિક ઉત્સવ છે. વર્ષમાં ટોટલ ચાર નવરાત્રિ આવે છે. તે દરેક નવરાત્રિમાં માતા દૂર્ગાનાં વિવિધ સ્વરૂપનાં આરાધ્ય કરવાની…

ગીતા દર્શન   

શ્રી ભગવાન ઉવાચ , " પાર્થ નૈવેહ નામુત્ર વિનાશ્સ્તસ્ય વિદ્યતે I ન હિ કલ્યાણક્રુત્કશિદ દુર્ગતિ તાત ગચ્છતિ.II ૬/૪૦ II "…

કાંચી મઠનાં શંક્રાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું નિધન

કાંચી કામાકોટી પીઠ ના અધિપતિ શ્રી જયેન્દ્ર સરસ્વતી નું 82 વર્ષ ની ઉંમરે અવસાન થયું હતું, તેઓ થોડા સમય થી…

રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મહારાજના દર્શન માટેનો ૨૮મી ફેબ્રુઆરીનો સમય

ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર તેમજ ડાકોરના સેવક આગેવાન ભાઇઓ દ્વારા તા.૨૮-૦૨-૨૦૧૮ના રોજ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મહારાજના દર્શનનો સમય સવારે ૫.૦૦…

દુગ્ધાભિષેક

શિવજીના ભક્તોનો પ્રવાહ હવે ઘર તરફ ફંટાયો. મહાવદતેરશ શિવરાત્રીનો શુભ દિવસ. ગામનું શિવાલય આજ હકડેઠઠ ભરેલું હતું. આજ સવારથી જ…

હકીકત કે ભ્રમણા

હા, હું જાણવા માંગુ છું. શું હકીકત છે? અને શું છે ભ્રમણા? હકીકત એ સનાતન સત્ય છે. જયારે ભ્રમણા અસત્ય…

એવાં મંદિરો જ્યાં ભગવાન નહીં પૂજાય છે રાક્ષસ

ભારત વિવિધતા ધરાવતો દેશ છે જ્યાં અનેક સંસ્કૃતિઓ જોવા મળે છે. નાનું ગામ હોય કે શહેર ત્યાં મંદિર જરૂરથી જોવા…

 સુશિલ પત્ની મેળવવા માટે રોજ આ મંત્ર બોલો

લગ્ન વાંચ્છુક પુરુષોને હંમેશા એ ચિંતા સતાવતી રહે છે કે તેમને કેવી પત્ની મળશે. જો કે દરેક યુવકની ઈચ્છા હોય…

ધાર્મિકઃ ચાલો કડાણા જળાશય કાંઠે નદીનાથ મહાદેવના સાનિધ્યમાં..

મહીસાગર જિલ્લાના કડાણા જળાશયના કાંઠે નદીનાથ મહાદેવના સાનિધ્યમાં મહી પુનમના ત્રિદિવસીય મેળાનો પ્રારંભ આ સ્થળે શ્રી નદીનાથ મહાદેવ, બાર જ્યોતિર્લિંગ,…

જાણો શું છે ખાસ આજના ચંદ્રગ્રહણ માં ?

આજે બુધવારે 2018નું પહેલું ચંદ્રગ્રહણ આકાર લેવાનું છે. આ પુર્ણ ચંદ્રગ્રહણ હશે અને આખા ભારતમાં જોવા મળશે. આ પહેલાં 3…

Latest News