ધાર્મિક
અધમ ઉદ્ધારક શ્રી સ્વામિનારાયણ ભગવાન
અધમ ઉદ્ધારક શ્રી સ્વામિનારાયણ ભગવાન જોબન પગી નામે ચોર લૂંટારાઓનો એક સરદાર હતો. એનું નામ પડતાં પોલીસ પણ બીએ !…
ભારતમાં સદીનું સૌથી લાબું ચંદ્રગ્રહણ આગામી ૨૭ જુલાઈ દેખાશે
આગામી ૨૭ જુલાઈના રોજ આ સદીનું સૌથી લાબું ચંદ્રગ્રહણ થવા જઇ રહ્યું છે જે ભારતમાં વિવિધ સ્થળોએ દેખાશે.
કુમકુમ મંદિર દ્વારા પ્રાર્થના દિનની ઉજવણી
મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ, કુમકુમ મંદિર દ્વારા ૨૯ જુનને શુક્રવારના રોજ મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામિની નિશ્રામાં સવારે ૭.૪૫થી ૮.૩૦…
સહન કરે તે સંત
સહનશીલતા એ સંતનું સાચું ઘરેણું છે. જગતમાં જો કોઈ પરોપકારી હોય તો એ છે વૃક્ષ, નદી અને સંત કે જેઓ…
ગીતા દર્શન- ૧૫
*ગીતા દર્શન* " અવ્યક્તાદિની ભૂતાનિ વ્યક્તમધ્યાનિ ભારત I અવ્યક્ત્તનિધનાન્યએવ તત્ર કા પરિદેવના II ૨/૨૮ II
સઘન સુરક્ષા વચ્ચે અમરનાથ યાત્રા શરૂ થઇ
અમરનાથની યાત્રા એ દરેક હિંદુ માટે ખૂબ મહત્વની યાત્રા હોય છે. ધર્મની અંદર નફરતને સ્થાન નથી હોતુ પરંતુ અમરનાથ યાત્રા…
નિજર્ળા – ભીમ એકાદશી કરવાનું ફળ અને શાસ્ત્રોક્ત કથા
નિર્જળા - ભીમ એકાદશીઃ જેઠ માસમાં શુકલ પક્ષમાં આવતી એકાદશીને નિર્જળા એકાદશી - ભીમ એકાદશી કહેવામાં આવે છે. આ જેઠ…
સત્સંગનો મહિમા
આપણા હિન્દુ ધર્મનાં શાસ્ત્રોમાં ભગવાનને પામવાના અનેકાનેક ઉપાયો જુદાં- જુદાં શાસ્ત્રોમાં વર્ણન કરેલાં છે તે અનુસાર જેને જે યોગ્ય લાગે…
ગીતા દર્શન- ૧૪
ગીતા દર્શન " અચ્છેદ્યોડયામદાહ્યોડયમક્લેદ્યોડશોષ્ય એવ ચ I નિત્ય: સર્વગત: સ્થાણુરચલોડયં સનાતન : II ૨/૨૪ II…
